કેમોથેરપી કરતા આદુની અસર ૧૦,૦૦ ૦ ગણી વધુ !
કેન્સરના દર્દીઓ માટે જ્યોર્ જિયા યુનિવર્સિટીનું આશીર્વાદરૂ પ સંશોધન.........
રસોઇમાં આદુનો છૂટથી ઉપયોગ કરો.
કેન્સર હોય તો આદુનું સેવન રોજ કરો. કેન્સરની દવા ‘ટેકસોલ' ક રતા આદુનાં ‘૬-શોગાઓલ' નામનાં ત ત્વમાં કેન્સર સામે લડવાની દસ હજારગણી ક્ષમતા છે.
ખાસ વાત એ છે કે, આદુ માત્ર કે ન્સરના કોષો પર પ્રહાર કરે છે, સ્વસ્થ કોષો પર નહી. કેમોથે રપી કરતા આદુની અસર ૧૦,૦૦૦ ગણી વધુ છે.
કેન્સર સામે લડવામાં હળદર બહુ ઉપયોગી છે એ તો બહુ જાણીતું તથ્ ય છે. પણ હળદરના પિતરાઇભાઇ જેવા આદુના આ ગુણ વિશે હજુ તાજેતરમાં જ સંશોધન થયા છે. સંશોધનો દ્વા રા પુરવાર થયું છેકે કેન્સરની કેટલીક પરંપરાગત દવાઓ કરતા પણ આ દુ વધુ અસરકારક રીતે કેન્સરની સારવાર કરી શકે છે. પરિક્ષણોમાં સાબિત થયું છે કે કેમોથેરપી કર તા આદુ દ્વારા કેન્સરની સારવાર કરવામાં આવે તો એ કેમોથેરપી કર તા દસ હજારગણી વધુ અસરકારક ની વડે છે અને કેમોથેરપીની સરખામણી એ આદુનો ફાયદો એ છે કે આદુ માત્ ર કેન્સરર્ના કોષોને ખતમ કર્્ે છે અને શરીરના ઉપયોગી કોષો પર આદુની કોઇ જ વિપરીત અસર થતી નથી .
અમેરિકાની 'ધ જ્યોર્જિયા સ્ટે ટ યુનિવર્સિટી' એ ઉંદરો પર કરે લા રીસર્ચમાં એવું જાણવા મળ્યું હતું કે, આદુનો અર્ક આપવામાં આ વે તો પ્રોસ્ટેટની ગાંઠના કદમાં પ૬ ટકા જેટલો ઘટાડો થાય છે. પ્ રયોગ દ્વારા એવું પણ જાણવા મળ્ યું કે આદુનો અર્ક માત્ર કેન્ સરના કોષોને જ ખતમ નથી કરતો, તે નાંથી દાહ પણ ઓછો થાય છે. અને રો ગ પ્રતિકારક શકિત પણ વધે છે.
એક અમેરિકન હેલ્થ જર્નલમાં પ્ રકાશિત થયેલા અહેવાલ મુજબ આદુનું ૬-શોગાઓલ નામનું તત્વ કેન્ સરની સારવારમાં પરંપરાગત કેમોથે રપી કરતા અનેકગણું વધુ સારૂં પરિ ણામ આપે છે. ૬-શોગાઓલની વિશિષ્ ટતા એ છેકે તે માત્ર કેન્સરના કોષોના મૂળ પર જ ત્રાટકે છે. મધ ર સેલ્સ (માતા કોષ) તરીકે ઓળખા તા આ કોષો સ્તન કેન્સર સહિત અ નેક પ્રકારના કેન્સર માટે નિમિ ત્ત બને છે. માતા કોષમાંથી બીજા અનેક કોષો નિર્માણ પામે છે જે ધીમેધીમે શરીરને ખતમ કરી નાંખે છે.
આ બધા કોષો અજેય હોય છે, અમર જે વા હોય છે, તેનાં પર ભાગ્યે જ કોઇ દવા કારગત સાબિત થાય છે.
આ વાત સાબિત કરે છે કે, કેન્ સરના કોષો તેની જાતે પુનઃનિર્મા ણ પામતા રહે છે. એ સતત વધતા ચા લે છે. કેમોથેરપી જેવી પરંપરાગત સારવાર સામે આવા કોષો પ્રતિકા રકતા કેળવી લે છે. અને સતત વધતા રહેવાનાં કારણે તેના દ્વારા નવી ગાંઠો થવાની સંભાવના પણ રહે છે . શરીરને કેન્સર મુકત ત્યારે જ કહી શકાય જયારે આ ગાંઠમાંથી પ ણ કેન્સરનાં આવા કોષો નાશ પામે .
વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, નવા સં શોધનોમાં પુરવાર થયું છે કે, ૬- શોગાઓલ નામનું આદુમાંનુ આ તત્વ કેન્સરના આવા સ્ટેમ સેલનો ના શ કરે છે. બીજી રાજી થવા જેવી વા ત એ છે કે, પ્રયોગોમાં એવું જા ણવા મળ્યું છે કે, આદુનો જયારે રાંધવામાં ઉપયોગ કરવામાં આવે ત્ યારે અને તેની સૂકવણી કરવામાં આ વે ત્યારે ૬-શોગાઓલ નામનું આ અ ત્યંત હિતકારક તત્વ તેમાંથી મ ળી આવે છે. તેનો અર્થ એ થયો કે ભોજનમાં આદુ નિયમિત લેવું જોઇએ અને કેન્સરના દર્દીઓ તેની સૂ કવણી એટલે કે સુંઠનો ઉપયોગ પણ છુ ટથી કરી શકે જો કે, આદુની કેન્ સરમાં ઉપયોગીતા એક વિશિષ્ટ કા રણને લીધે પણ છે કારણ કે, આદુનો અર્ક સ્વસ્થ કોષોને હાની પહોં ચાડતો નથી.
આ એક જબરદસ્ત કહેવાય તેવો ફા યદો છે. કેમોથેરપી જેવી સારવા રથી શરીરના સ્વસ્થ અને જરૂરી કોષોને પણ ખાસ્સુ નુકશાન પહોં ચતું હોય છે.
જ્યોર્જિયા યુનિવર્સિટીના આ પ્ રયોગ થકી એવું તારણ નીકળ્યું છે કે ટેકસોલ જેવી કેન્સર વિરોધી દવા પણ આદુ જેટલી અસરકારક નથી. એટલે સુધી કે જયારે ટેકસોલનાં ડોઝ અપાતા હોય ત્યારે પણ આદુનું ૬-શોગાઓલ નામનું તત્વ તેનાં ક રતા વધુ અસરકારક સાબિત થાય છે. વૈજ્ઞાનીકોએ નોધ્યું છે કે ટે કસોલ કરતા ૬-શોગાઓલની અસર ૧૦ હજા રગણી હોય છે. તેનો સ્પષ્ટ અર્ થએ થયો કે, આદુ દ્વારા કેન્ સરની ગાંઠ બનતી અટકાવી શકાય છે અને તેનાં દ્વારા સ્વસ્થ કોષો ની જાળવણી પણ થાય છે.
કેન્સરની સારવાર બાબતે હજુ આવા અનેક સંશોધનો જરૂરી છે. જે તે નાં થકી આપણને એ ખ્યાલ પણ આવશે કે અત્યાર સુધી આપણી એલોપથિક સારવાર કેટલી ખોટી દિશામાં હતી અને આવી સારવાર દ્વારા આપણે કે ટકેટલી માનવજિંદગી બરબાદ કરી છે .
આપના રોજીંદા ખોરાક માં આદુનો નિ યમિત ઉપયોગ શરીર ને તંદુરસ્ત અને સક્ષમ રાખવા માટે ખુબ જ જરૂરી છે. આદુ એ વિશ્વ ઔષધી ગણાય છે. સંસ્કૃત ભાષામાં એને આદર્ક કહે છે. શરીરને તાજું-માજુ લીલું રા ખનાર એટલે કે કોષ માંથી કચરો બહા ર કાઢવાની ક્રિયા (કેટાબોલીઝમ) અને કોષને રસથી ભરપુર રાખી તાજો રાખનાર ક્રિયાનું અનાબોલીઝમ આ બન્નેક્રિયા આદુ કરે છે.
જમતા પહેલા આદુનો રસ પીવાથી ખુબ ફાયદા છે.
૧) મસાલામાં આદુ રાજા છે.
૨) જઠરાગ્ની પ્રબળ બનાવે છે. (દીપેન છે).
૩) ફેફસામાં કફ ના ઝાળા તોડી ના ખે છે.
૪) જીભ અને ગળુ નિર્મળ બનાવે છે .
૫) વધુ પ્રમાણ માં પેશાબ લાવે છે.
૬) છાતી માંથી શરદી કાઢી નાખે છે.
૭) આમવાત ના સોજા મટાડે છે.
૮) જાડાપણું (મેદ) મટાડે છે.
૯) કફ તોડે છે - વાયુનો કટ્ટર દુ શ્મન છે.
૧૦) સીળસ મટાડનાર છે.
૧૧) દમના દર્દીને ફાયદો કરે છે
૧૨) હૃદય રોગ મટાડનાર છે.
૧૩) તેના નિયમિત સેવન થી કેન્શર થતું નથી
૧૪) પીત્તનું શમન કરે છે.
આદુમાં ઉડીયન તેલ - ૩%
તીખાશ - ૮%
સ્ટાર્ચ - ૫૬%
આદુ ગરમ છે તે વાત ખોટી છે.