| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
20130806
Shades of Khaki: Are all policemen in India corrupt?
Cabling Installation & Maintenance
Browse the list of job functions and industries on the application form to see if you might qualify. Also note the geographic availability. Then simply complete the form and submit it. If you have co-workers, friends or family who work in a related field, please pass this offer on to them - they'll thank you! | |||||||||
जियो, और पति को जीने दो...!
Dear All
मांग भरने की सजा कुछ इस कदर पा रहा हूँ
की मांग पूरी करते-करते, अब मांग-मांग के खा रहा हूँ...!!!
=================पापा: बेटी, बड़ी हो के क्या करोगी?बेटी: शादी...
पापा: गलत बात है... अभी से किसी का बुरा नहीं सोचते...!
=====================पति ने पान खरीद के पत्नी को खाने के लिए दिया.
पत्नी: अरे... आप ने तो अपने लिए लिया ही नहीं..!
पति: में तो ऐसे ही खामोश रह सकता हूँ...!
==========================संता ने कैफे में लड़की को I LOVE YOU कहा.
लड़की ने चांटा मारा, और बोली: क्या बोला?संता (रोते हुए): जब तुने सुना ही नहीं, तो चांटा क्यू मारा?
===========================बीवी क्या होती है?बीवी भगवन के प्रसाद जैसे होती है,जिसमे चाहते हुए भी कोई नुक्स नहीं निकाल सकते;श्रद्धा और मज़बूरी के साथ चुपचाप खाए जाओ...!
==============================
पत्नी: मैंने सुना है की स्वर्ग में पुरुषो को अप्सराए मिलती है.. औरतो को क्यामिलता है?पति: कुछ नहीं; उपरवाला सिर्फ दुखी लोगो की ही सुनता है..!
============================== =पत्नी: मैंने सुना है की स्वर्ग में पति-पत्नी को साथ में रहेने नहीं देते...
पति: पगली, तभी तो उसे स्वर्ग कहेते है..!
==============================मतदान करने के लिए उम्र 18 साल, और शादी के लिए21 साल... ऐसा क्यू?क्यू की, सरकार जानती है, की बीवी संभालना, वो मुल्क सँभालने सेज्यादा मुश्किल है...!
============================== =FRIEND is-------- Asian Paints = जो दुनिया बदल दे...
GIRLFRIEND is- Everest Masala = जो टेस्ट में बेस्ट...
WIFE is--------- Mosquito Coil = जो कोने-कोने से ढूंढ के मारे !
============================ज़िन्दगी के शुरुआत "S" से होती है:
S से सूरज, सुबह, शाम, समय,....उसके बाद: S से सगाई, शादी, फिर सांस, ससुर, सा ला,साली, और फिर सत्यiनाश...!
=============================संता कंगाल होने पर बीवी से: तुम बच्चों को नानी केपास भेज दो, तुम भी अपनीमाँ के पास चली जाओ...
बीवी: और आप?संता: मेरा क्या है... में ससुराल चला जाऊँगा..!
============================== ==पति: डार्लिंग, तुम खूबसूरत होती जा रही हो...
पत्नी (खुश हो कर, रसोईघर में से): तुमने कैसे जाना?पति: तुम्हे देख कर रोटियां भी जलने लगी है...!
============================== ==किसी को उसके फटेहुए जूते, मैले कपडे, प ुरानी घडी,उतरा हुआ मुंह, इत्यादि...चीजो से उसे गरीब ना मानो....
हो सकता है, की वो आदमी शादीशुदा हो..!
============================
Moral: जियो, और पति को जीने दो...!
पापा: गलत बात है... अभी से किसी का बुरा नहीं सोचते...!
=====================पति ने पान खरीद के पत्नी को खाने के लिए दिया.
पत्नी: अरे... आप ने तो अपने लिए लिया ही नहीं..!
पति: में तो ऐसे ही खामोश रह सकता हूँ...!
==========================संता ने कैफे में लड़की को I LOVE YOU कहा.
लड़की ने चांटा मारा, और बोली: क्या बोला?संता (रोते हुए): जब तुने सुना ही नहीं, तो चांटा क्यू मारा?
===========================बीवी क्या होती है?बीवी भगवन के प्रसाद जैसे होती है,जिसमे चाहते हुए भी कोई नुक्स नहीं निकाल सकते;श्रद्धा और मज़बूरी के साथ चुपचाप खाए जाओ...!
==============================
पत्नी: मैंने सुना है की स्वर्ग में पुरुषो को अप्सराए मिलती है.. औरतो को क्यामिलता है?पति: कुछ नहीं; उपरवाला सिर्फ दुखी लोगो की ही सुनता है..!
==============================
पति: पगली, तभी तो उसे स्वर्ग कहेते है..!
==============================मतदान करने के लिए उम्र 18 साल, और शादी के लिए21 साल... ऐसा क्यू?क्यू की, सरकार जानती है, की बीवी संभालना, वो मुल्क सँभालने सेज्यादा मुश्किल है...!
==============================
GIRLFRIEND is- Everest Masala = जो टेस्ट में बेस्ट...
WIFE is--------- Mosquito Coil = जो कोने-कोने से ढूंढ के मारे !
============================ज़िन्दगी के शुरुआत "S" से होती है:
S से सूरज, सुबह, शाम, समय,....उसके बाद: S से सगाई, शादी, फिर सांस, ससुर, सा
=============================संता कंगाल होने पर बीवी से: तुम बच्चों को नानी केपास भेज दो, तुम भी अपनीमाँ के पास चली जाओ...
बीवी: और आप?संता: मेरा क्या है... में ससुराल चला जाऊँगा..!
==============================
पत्नी (खुश हो कर, रसोईघर में से): तुमने कैसे जाना?पति: तुम्हे देख कर रोटियां भी जलने लगी है...!
==============================
हो सकता है, की वो आदमी शादीशुदा हो..!
============================
Moral: जियो, और पति को जीने दो...!
SIMSARC 13
|
|
| Symbiosis Institute of Management Studies, (Constituent of the Symbiosis International University) Range Hills Road, Khadki, Pune - 411 020 India. Tel : 91-20-30213212 Website: www.sims.edu/simsarc |
Asia Pacific Journal of Research
Asia Pacific Journal of Research
International Journal Interdisciplinary Journal-Print ISSN :2320-5504
We are inviting paper for publication in all the subjects
Features of Journal:
1. International Journal Impact Factor (IJIF):0. 4337
2. Within three day authors will get acceptance letter
3. Publication Fee only $100(Foreign Authors) and (Rs.2000 Indian Authors)
4. Every Month 25th, Journal will be published.
5. Send article on or before 24th of every month
Contact Us:
The Editor
Asia Pacific Journal of Research
No.92, 4th Cross, Nazar sab Street,
Behind South Indian Timber Mart,
Bommanahalli, Bangalore-5600
SHRM Programme
Good day Dear Faculty,
PFA SHRM Programme Brochure for event scheduled on August 31, 2013 (Saturday). This is the first Mega Event and I look forward to your tremendous contribution in making the Department achieve success and move towards excellence.
Please email the brochure (comprises Details and Registration Form)to all your acquaintances and potential participants and encourage as many registrations as possible. The minimum required external participants is 35 and maximum is 65.
There is a reward waiting for the faculty bringing in maximum registrations (criteria is a minimum of eight registrations). Contributions will be duly recorded for performance appraisals as well.
Please contact me for any clarifications / assistance. Please acknowkedge receipt of this email.
Wishing You a very Happy and Memorable Friendship Day.
Thanks and Best wishes.
Prof. Dr. B. Balaji
Director, MBA & MCA Programs
Sree Sastha Institute of Engineering and Technology
Sree Sastha Nagar, Chembarambakkam,
Chennai-Bangalore Highway, Chennai-600123.
Ph: 26810114 / 115 / 117
Free Human Resource Executive Magazine Trial
Dear Vijay PITHADIA:
Your free trial subscription to Human Resource Executive magazine is due for renewal.
In today's hectic business world, we need to stay focused on emerging strategies and best practices. That's why we are giving you a chance to renew for FREE right now! Renew now, and you can continue to count on Human Resource Executive for the information you value so highly.
In order to renew quickly and easily, simply click on the link below:
http://www.submag.com/sub/hu? pk=E3D713&tc=8&an=112780010& ln=PITHADIA
It only takes a moment to insure that you will continue receiving the magazine for free, with no breaks in service. Renew now and you can continue to read about issues that matter to you: Subjects like Benefits, Relocation, Training, Technology, Staffing, Recruitment, and Screening.
http://www.submag.com/sub/hu? pk=E3D713&tc=8&an=112780010& ln=PITHADIA
Thanks for your subscription!
Sincerely,
Rebecca McKenna and David Shadovitz
Co-Publishers
As a subscriber to Human Resource Executive, you supplied us with your e-mail address. If this is not a convenient way for you to be contacted, you will have the opportunity to remove your email address from our list when renewing your subscription at the address above.
Priority Code: E3D713
Account Number: 112780010
http://www.submag.com/sub/hu? pk=E3D713&tc=8&an=112780010& ln=PITHADIA
Your free trial subscription to Human Resource Executive magazine is due for renewal.
In today's hectic business world, we need to stay focused on emerging strategies and best practices. That's why we are giving you a chance to renew for FREE right now! Renew now, and you can continue to count on Human Resource Executive for the information you value so highly.
In order to renew quickly and easily, simply click on the link below:
http://www.submag.com/sub/hu?
It only takes a moment to insure that you will continue receiving the magazine for free, with no breaks in service. Renew now and you can continue to read about issues that matter to you: Subjects like Benefits, Relocation, Training, Technology, Staffing, Recruitment, and Screening.
http://www.submag.com/sub/hu?
Thanks for your subscription!
Sincerely,
Rebecca McKenna and David Shadovitz
Co-Publishers
As a subscriber to Human Resource Executive, you supplied us with your e-mail address. If this is not a convenient way for you to be contacted, you will have the opportunity to remove your email address from our list when renewing your subscription at the address above.
Priority Code: E3D713
Account Number: 112780010
http://www.submag.com/sub/hu?
શૌનકજીનો ધર્મરાજા યુધિષ્ઠિરને ઉપદેશ.......
Bird watching in Paradise......
Birds-of-Paradise Project
We may not be in Paradise but can always watch the birds……
Enjoy the beautiful world of Birds of Paradise by clicking the following link….
Cheers!
શૌનકજીનો ધર્મરાજા યુધિષ્ઠિરને ઉપદેશ.......
જયારે પાંડવોએ બાર વર્ષના વનવાસમાં જવાની તૈયારી કરી ત્યારે ઘણા જ બ્રાહ્મણો પ્રેમવશ પાંડવોની પાસે આવ્યા હતા. તેમાં ધણા અગ્નિહોત્રી બ્રાહ્મણો પણ હતા.તે સમયે ધર્મરાજા યુધિષ્ઠિરે કહ્યું કેઃમહાત્માઓ !આ સમયે અમારુ રાજ્ય..લક્ષ્મી અને સર્વસ્વ શત્રુઓએ લુંટી લીધું છે.હવે અમે કંદમૂળોનુ ભોજન કરી ને વનમા નિવાસ કરીશુ.વનમા ગણા કષ્ટ પડશે,આપ પોતાના નિવાસ સ્થાને પધારો. અત્યારે અમારી પાસે ધન નથી તેથીલાચાર છીએ.ધર્મરાજ યુધિષ્ઠિરે આમ શોક પ્રગટ કર્યો અને ઉદાસ થઈને ભૂમિ ઉપર બેસી ગયો.આત્મજ્ઞાની શૌનકજીએ કહ્યું કે:-
અજ્ઞાની મનુષ્યની સામે પ્રતિદિન સેકંડોઅને હજારો શોક તથા ભયના અવસર આવે છે,પરંતુ જ્ઞાનીઓનો જીવનમાં તેની અસર(પ્રભાવ)પડતો નથી.સત્પુરૂષો આવા અવસરોએ કર્મબંધનમાં પડતા નથી.જ્ઞાનીઓ ને કોઈપણ શારીરિક કે માનસિક દુ:ખ પ્રભાવિત કરી સક્તાં નથી. મહાત્માજનકજીએ જગત ને શારિરીક અને માનસીક દુ:ખોથી પીડિત જોઈને તેની શાંતિના માટે જેવાતો કહી તે આપ્રમાણે છે.
"શરીરનાં દુ:ખના ચાર કારણ છે:રોગ.. દુ:ખદ વસ્તુનો સ્પર્શઅધિક પરિશ્રમ તથા અભિલષિત વસ્તુ ન મળવી. આ નિમિત્તોથી મનમાં ચિંતાથાય છે.અને માનસિક દુ:ખ જ શારિરીક દુ:ખનું રૂપ ધારણ કરીલે છે.લોખંડનો ધગધગતો ગોળો જો પાણી ભરેલા ઘડામાં મૂકી દેવામાં આવેતો ઘડાનુ પાણી પણ ગરમ થઈ જાય છે, તેવી જરીતે માનસિક પીડાથી શરીર પણ વ્યથિત બની જાય છે,એટલા માટે જેમ પાણીથી અગ્નિને શાંત કરવામાં આવેછે,તેવી જ રીતે જ્ઞાનના ધ્વારા મનને શાંત રાખવુ જોઈએ.મનનું દુ:ખ દૂર થતાજ શરીરનું દુ:ખ પણ મટી જાય છે."
મનના દુ:ખી થવાનું કારણ છે. ''સ્નેહ" સ્નેહના કારણેજ મનુષ્ય વિષય માં ફસાતો જાય છે. અને અનેક પ્રકારના દુ:ખ ભોગવેછે. સ્નેહના કારણે જ દુ:ખ.. ભય.. શોક.. વિગેરે..વિકારોની પ્રાપ્તિ થાય છે. સ્નેહના કારણે જ વિષયોની સત્તાનો અનુભવ છે અને ત્યારપછી તેનામાં"રાગ"આવી જાય છે.સ્નેહ એ વિષયચિંતન અને રાગથી પણ વધુ બળવાન છે.જીવનમાં થોડોઘણો રાગ પણ ધર્મ અને અધર્મનો સત્યાનાશ કરી દે છે. વિષયોના ના મળવાથી જે પોતાને ત્યાગે છે તેમ માને છે તે સાચા ત્યાગી છે.વાસ્તવમાં સાચો ત્યાગી નથી.વાસ્તવમાં સાચો ત્યાગી છે કે જે"વિષયોના મળવા છતા પણ તેમાં દોષદ્રષ્ટિ કરે છે અને તેનાથી દુર રહે છે.વિરકત પુરૂષ દ્રેષરહિત હોય છે,એટલા માટે તે ક્યારેય કર્મબંધનમાં બંધાતો નથી. જગતમાં મિત્ર અને ધનનો સંગ્રહ કરવો જ જોઈએ, પરંતુ તેનામા આસકિત ના રાખવી જોઈએ. વિચાર ના ધ્વારા જ સ્નેહ નો ત્યાગ થાય છે. જેવી રીતે કમલ ના પાન ઉપર પાણી નું બિદું રહી શકતું નથી, તેવી રીતે વિવેકી,ભગવત્પ્રાપ્તિ ઈચ્છુક અને આત્મજ્ઞાની પુરૂષના ચિત્તમાં સ્નેહ ટકતો નથી.વિષયના દર્શનથી તેમાં રમણીય બુધ્ધિ થાય છે,પછી પ્રિયતાની અનુભૂતિ થાય છે. અને તે ભોગવવાની ઈચ્છા થાય છે,તેની પ્રાપ્તિ થતા વારંવાર તેને પામવાની ત્રૂષ્ણા પેદા થાય છે,આ ત્રૂષ્ણા જ તમામ પાપોનું મૂળ છે,ઉદ્દેગની જનની છે.અને તે અધર્મ કરતાં પણ ભયંકર છે, મૂર્ખ માણસો તેનો ત્યાગ કરી શકતા નથી.માનવની વ્રૂધ્ધવસ્થા આવવા છંતા ત્રૂષ્ણા વ્રૂધ્ધ થતી નથી.તે શરીરની સાથે નાશ થનારી એક જાતની બિમારી છે.તેનો ત્યાગ કરવાથી જ સાચા સુખની પ્રાપ્તિ થાય છે.પ્રાણીઓના હદયમાં પ્રવેશ કરીને આ ત્રૂષ્ણા પોતાની જ આગથી તેનો નાશ કરી દે છે અને પોતે ક્યારેય નાશ પામતી નથી. જેવી રીતે ઈધન પોતાની જ આગથી ભસ્મ થઈ જાય છે, તેવી જ રીતે લોભી પુરૂષ સ્વાભાવિક લોભથી જ નષ્ટ થઈ જાય છે. જેવી રીતે પ્રાણીઓની ઉપર મ્રૂત્યુનો ભય હંમેશાં બનેલો રહે છે તેવી જ રીતે ધનવાન પુરૂષોને રાજા..જળ..અગ્નિ અને કુટુંબનો ભય હંમેશાં બનેલો રહે છે.જેવી રીતે માંસને આકાશમા પક્ષી,ભૂમી ઉપર હિંસક જીવ અને પાણીમાં મગરમચ્છ ખાઈ જાય છે,મૂર્ખાઓની તો વાત જ શું કરવાની મોટા મોટા બુધ્ધિમાનોના માટે પણ ધન એ અનર્થનું કારણ છે. તે ધનથી પ્રાપ્ત થનારાં ધુળોના માટે કર્મમાં લાગી જાય છે.અને પોતાનું પરમ કલ્યાણ કરવાથી વંચિત રહો જાય છે.
તમામ પ્રકારનાં ધન,લોભ,મોહ,કંજૂસાઈ,ઘમંડ,ભય અને ઉદ્દેગ ને વધારનારાં છે.ધનને કમાવવામાં તેનું રક્ષણ કરવામાં અને વાપરવા માં પણ ઘણા દુ:ખ સહન કરવા પડે છે.ધનના માટે લોકો એકબીજાના પ્રાણ લેતાં પણ અચકાતા નથી. જો ધન આપણી પાસે ભેગુ થઈ જાય તો તે પાળેલા શત્રુ સમાન છે.તેને છોડવા નુ પણ કઠીન થઈ જાય છે. ધનની ચિંતા કરવી એતલે પોતાનો નાશ કરવો.તેનાથી અજ્ઞાની હંમેશાં અસંતુષ્ટ રહે છે અને જ્ઞાની હંમેશાં સંતુષ્ટ રહે છે.ભૂખ કયારેય મટતી નથી,તેના તરફથી મુખ ફેરવી લેવું એ જ પરમ સુખ છે.સાચો સંતોષ એ જ પરમશાંતિ છે.
ધર્મરાજ ! યુવાની,સુંદરતા,અપાર ભૌતિક સંપતિ,ઐષ્વર્ય તથા પ્રિયવસ્તુ અને વ્યકિતઓનો સમાગમ આ તમામ અનિત્ય છે. બુધ્ધિમાન પુરૂષ તેને કયારેય ઈચ્છતા નથી. એટલા માટે યોગ્ય એ છે કે,તમામ પ્રકાર ના સંગ્રહ-પરિગ્રહનો પરિત્યાગ કરી દેવો.અને ત્યાગ કરવાના કારણે જે કંઈ કષ્ટ ઉઠાવવું પડે તે પ્રસન્નતા થી ઉઠાવવું. અત્યાર સુધી જગતમાં કોઈ પણ સંગ્રહી પોતાના સગ્રહના માટે ધર્માત્મા પુરૂષ તેવા મનુષ્યની જ પ્રસંસા કરે છે પ્રારબ્ધથી પ્રાપ્ત વસ્તુમાં જ સંતુષ્ટ છે.ધર્મ કરવા માટે પણ ધન કમાવવાની અપેક્ષાએ ન કમાવવાનું એ જ શ્રેષ્ઠ છે. જો છેલ્લે કીચડને ધોવો જ પડવાનો હોય તો પહેલા થી જ કીચડનો સ્પર્શ કેમ કરીએ?એટલા માટે કોઈપણ વસ્તુની ઈચ્છા જ ન કરો.જો આપ પોતાના ધર્મની ઉપર અટલ રહેવા ઈચ્છતા હો તો ધનની ઈચ્છા સર્વથા ત્યાગી દો..........
સંકલનઃ | વિનોદભાઇ મંગળભાઇ માછી "નિરંકારી" |
Subscribe to:
Posts (Atom)


