20130701

THIS IS CHINA

Champa - a very fragrant flower On a warm humid night, the scents can 

easily be enjoyed several hundred feet away.

Champa is native to Indonesia, India and other neighbouring areas.

 It occurs naturally in the eastern Himalayan regionIt is a large evergreen tree 

with a long straight bole of 18-21 m with a close tapering crown composed of 

ascending branches. 

The most interesting part of the tree are its flowers which are

 not very showy with few narrow

 yellowish white petals, but have an extremely heady fragrance. This fragrance has 

made  Champa flowers very popular and they have been part 

of the culture in India from time immemorial. They are used in 

religious offering in various parts of India. 
      



 

If You Think China's Air Is Bad, You Should See The Water

The unhealthy smog that settled over Beijing earlier this year, capturing international media attention, is not the only visible sign of China's rapid economic growth and the resulting environmental hazards.
 

See China's water pollution

This March, more than 2,000 dead pigs were found floating in a Shanghai river, a main water source for the city's 23 million residents.
Polluted water sources have been linked to a rise in "cancer villages," or areas where cancer rates are high among people who live along tainted waterways.

`આમ` ફળોનો `ખાસ` રાજા-મેન્ગો.


`આમ` ફળોનો `ખાસ` રાજા-મેન્ગો.

मुझसे  पूछो, तुम्हें  ख़बर  क्या  है..!`आम` के  आगे  नेशकर  क्या  है..! 
और    दौड़ाईए    क़यास     कहाँ ? जान-ए-शीरीँ  में  ये  मिठास  कहाँ..!
(नेशकर = गन्ने का रस ; जान-ए-शीरीँ = शरबती प्रेमिका ।)
सुप्रसिद्ध शायर- मिर्झा ग़ालिब ।
અર્થાત્ - આપ તો કાંઈ જાણતા નથી પણ, જો મને પૂછો તો કહુંકે, મીઠી મધુરી કેરીની સરખામણીમાં શેરડીની મીઠાશ કોઈ વિસાતમાં નથી. હજી આગળ કલ્પના શું કામ કરો છો? મીઠી મધુરી પ્રેમિકાના પ્રેમમાં પણ, કેરીની મીઠાશ ક્યાંથી પામી શકાય..!

====== 

પ્રિય મિત્રો,

ચાલો, આપણે મહાકવિ કાલિદાસે જેને પ્રેમીઓના ફળ તરીકે નવાજ્યું છે, તેવા તમામ ફળોના રાજા Mango= आम = કેરીનો રસાસ્વાદ માણી, આપણા દાદા-પરદાદાઓએ પ્રેમથી વાવી, જેનું જીવની માફક જતન કરી, ઊછેરીને, આપણને મીઠી મધુર કેરીઓનો રસાસ્વાદ કરાવ્યો, તે તમામ  વડવાને આજે અત્રે યાદ કરી, તેઓનું યથાશક્તિ ઋણ ચૂકવવા નમ્ર પ્રયાસ કરીએ.

 
દોસ્તો, જાણીતા ચિંતક શેક્સપિયરે પ્રસિદ્ધ કથન, "What's in a name? That which we call a rose (mango?). By   any  other  name  would  smell  as  sweet." ભલે ઉચ્ચાર્યું હોય પરંતુ, શું આપ જાણો છોકે, જાણીતા ભજન, `હરિ તારાં નામ છે હજાર` ની માફક, વિશ્વભરમાં રસઝરતી કેરીનાં પણ, રસાલ, આમ, આમ્ર, અમ્બ, પ્રિયાંબુ, કેશવાયુધ, કામાયુધ, કામશર, કામાંગ, જેવાં સેંકડો વિવિધ નામ-દામ-કામ પ્રવર્તમાન છે? ઝનૂની `આમ્ર પ્રેમી` મોગલકાલિન સુપ્રસિદ્ધ શાયર શ્રીમિર્ઝા ગ઼ાલિબ તો વળી,આપણા આ લેખના મથાળે ટાંકેલા શેર પ્રમાણે,  અત્યંત મીઠડી શેરડી અને તેથી પણ, એક ડગલું આગળ વધીને કોઈ `શરબતી પ્રેમિકા`ના પ્રેમ કરતાંય વધુ મીઠાશ કેરીમાં સમાવિષ્ટ  છે, તેવી `ખાસ` શાયરી,`આમ`ને અર્પણ કરીને, પોતાની વહાલસોયી પ્રેમિકા કરતાં પણ, `આમ=કેરી`ને  ઊંચા સિંહાસને સ્થાપિત કરે છે. આથીજ નાનાં-મોટાં, ગરીબ-તવંગર, દેશી-વિદેશી હોય કે પછી, સ્વાદ-બદસ્વાદ, ભાવતા-ન ભાવતામાં તીવ્રપણે માનનારા કેટલાંક અભાગિયાં સજીવ પ્રાણીઓ હોય પણ આ તમામ, `આમ એટલેકે  સામાન્ય` ગણાતા ફળોમાં `આમ=કેરી`ને ફળોનો રાજા (राजफल) હોવાનું ગૌરવ બક્ષતાં જરા પણ ખચકાતા નથી..!

આમ તો, આપણી જીભ દ્વારા ઓળખવામાં આવતા સ્વાદ જેમકે, ખારો, ખાટો, મીઠો, કડવો, મોળો તથા તીખો એમ કુલ છ પ્રકારના રસને `ખટરસ` કહેવાય છે. આયુર્વેદમાં પણ મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત અને કષાય એમ કરીને કુલ છ રસનો ઉલ્લેખ છે. હવે કેરીને જો તમામ ફળોનો રાજા કહેવાતો હોય તો તેનું સચોટ કારણ એ છેકે, આંબાના વૃક્ષ પર મોર (ફૂલોનાં ઝૂમખાં.) બેસે ત્યારથી લઈને, કેરી પાકીને તૈયાર થાય ત્યાંસુધીમાં ઉપર વર્ણન કરેલા તમામ છ રસ તેમાં વિવિધ તબક્કે અનુભવાય છે.આપણાં શાસ્ત્રોમાં તો  કેરીને વહાલથી, `ઇન્દ્રાસની ફળ`નું ઉપનામ આપેલ છે, જેનો સરળ અર્થ થાય છે, `વર્ણન કરી ન  શકાય તેવો અદ્ભુત અનુભવ અથવા `इंद्रियानुभूत ज्ञान`,  બોલો, કોઈ કેરી-રસિયા જીવ હવે એમ કહી શકશેકે, આપણાં શાસ્ત્રકથન ખોટાં છે? જોકે, આ તમામ ખટરસનો સ્વાદ માણવા `આમ ફળ` પરત્વે `ખાસ પ્રેમ` હોવો અત્યંત જરૂરી છે. આજે સ્વાસ્થ્યને માટે હાનિકારક ફાસ્ટફૂડના યુગમાં પણ કેરીની બોલબાલા,તેનાં  અનેકવિધ વ્યંજન રૂપે સુપેરે સલામત છે. મને પાકી ખાત્રી છેકે, જે આમરસ પ્રેમી  વિરલાઓ પોતાના હોઠ-ગાલ-હાથપગ અથવા પોતાનાં વસ્ત્ર બગાડ્યા વગર કેરી અથવા કેરીની અથાણા જેવી અન્ય અનેક પ્રોડક્ટ આરોગવા ખરેખર  સક્ષમ  હશે, તેમને  કેરીના સાચા ચાહક માનવા, અઠંગ  `આમ્રરસ પ્રેમી` જેઠાલાલ ગડા હરગિજ તૈયાર નહીં  થાય..! (`તારક મહેતાના ઉલ્ટા ચશ્મા` સિરિયલવાળા.) બાપુજી ચંપકલાલ ગડા દ્વારા,`બબૂચક`નો મહાન સરપાવ પામીને પણ, જેઠાલાલ અકરાંતિયાની માફક જે રીતે કેરીના રસનો વાટકો મોં એ માંડી, ધરાઈને રસ પીધાના સંતોષનો  ઓડકાર ખાય છે તે નિહાળી, આ જગતમાં, ભલભલા કેરી પ્રેમીઓને પોતે એકલા `Mannerless` નથી તે બાબત જરૂર રાહત અર્પે છે..! હાસ્તો વળી, જમવામાં શરમ-સંકોચ શું કામ કરવો..! અને તેમાં પાછો આ તો કેરીનો રસ..!

કેરી કેરો ઇતિહાસ અનેરો.

એક કથા અનુસાર  એકવાર, શહેનશાહ અકબર અને તેમનાં બેગમ કેરીનું રસપાન કરતા હતા. અકબરે ચાલાકીથી પોતાનાં તમામ ગોટલી-છોતરાં પણ બેગમવાળા ઢગલામાં હડસેલ્યાં તેવામાં, અચાનક બીરબલ આવી ચડતાં અકબરે બેગમની મજાક કરી," જોને બીરબલ, ક્યારના બેઠા-બેઠા, બેગમે કેટલી બધી કેરીઓ એકસાથે આરોગી છે..!" બીરબલે હાજરજવાબીથી સામે ઉત્તર વાળ્યો," પરંતુ, જહાંપનાહ, આપે તો કેરીનાં ગોટલીને છોતરાં પણ ન છોડ્યાં..!"

જીહા, મોગલ બાદશાહ અકબરનો કેરી-રસાસ્વાદનો શોખ ઇતિહાસમાં નોંધાયેલો છે. ઈ.સ.૧૫૫૬થી ૧૬૦૫ દરમિયાન શહેનશાહ અકબરની  વાડીમાં, વિવિધ જાતિ-રસ-સુગંધ ધરાવતાં લગભગ ૧,૦૦,૦૦૦ (એક લાખ) જેટલાં આબાંના વૃક્ષો હોવાનો ઉલ્લેખ સુપ્રસિદ્ધ પ્રમાણિત ગ્રંથ `અકબર-એ-આઈના`માં કરવામાં આવ્યો છે. આપણા પૌરાણિક  સંસ્કૃત શાસ્ત્રોમાં આલેખાયા પ્રમાણે, આંબાની ખેતી લગભગ ચાર હજાર વર્ષ પૂર્વથી કરવામાં આવે છે. મૂળ દ્રવિડ પ્રજાના આગમન અને તેમના દ્વારા દેશમાં કેરી ફળની પ્રથમ  ઓળખ સાથે, તેઓની ભાષા તામિલમાં `Mankani` પરથી અંગ્રેજી શબ્દ `Mango` પ્રચલિત થયો હોવાનું મનાય છે. ભારત બહારના દેશોને કેરીના સ્વાદનો ચટકો  લગાડવાનું શ્રેય ચાઇનીઝ બૌદ્ધધર્મી પ્રવાસી હ્વેનસ્તાંગને (AD-645) ફાળે નોંધાયેલ છે. સોળમી સદી દરમિયાન પૂર્વ-પશ્ચિમ આફ્રિકા, બ્રાઝિલ, ફિલિપિન્સ,ઈન્ડોનેશિયા, જાવા, થાઈલેન્ડ, બર્મા, મલેશિયા અને શ્રીલંકા જેવા દેશોમાં આંબાની ખેતી થતી હોવાનું માનવામાં આવે છે. જોકે, અમેરિકાના મેક્સિકો તથા ફ્લોરિડામાં  ઓગણીસમી સદીમાં આંબાની ખેતી થયાનું ઇતિહાસકારો નોંધે છે. આ ઉપરાંત, સંસ્કૃત શબ્દ `આમ્ર` પરથી હીન્દીમાં `આમ=કેરી` શબ્દ ઉદ્ભવ્યો છે. આ `આમ` શબ્દની સાથે હીન્દી શબ્દ `આમદ= આગમન` તથા તેની સાથે `આમદાની=આવક` ને જોડી દઈએ તો, સરવાળે અર્થ એ મળેકે, બાગાયતી ખેતી કરનારા ખેડૂતની આમદાની(આવક),  આમ(કેરી)ના આમદ(આગમન) સાથે જોડાયેલી છે. કેરીના ધંધામાં કુદરત મહેરબાન હોયતો ક્યારેય ખોટ જતી નથી, આમ છતાં કોઈ કારણસર મોસમના મારને કારણે જો કેરીની ઓછી આવક થાય તોપણ અર્થશાસ્ત્રના માંગ-પુરવઠા-બજારભાવના સિદ્ધાંત મુજબ કેરીના  ભાવ આસમાને અડી જવાને કારણે, તે બમણો નફો રળી આપે છે. કેટલાક જાણકાર આંબાના વૃક્ષને `કલ્પતરુ`ની ઉપમા પણ આપે છે કારણકે, તેના મૂળ-થડ-પાનથી માંડીને કેરીની ગોટલી સુધીના તમામ અંગ આપણા વિવિધ ઉપયોગમાં આવે છે.અત્રે, એ પણ જાણવા જેવું છેકે, કેરીના એક વાટકી રસ અથવા ટુકડાઓમાં આશરે ૧૧૦ કેલરી સમાયેલ હોય છે. દિનભરની જરૂરિયાતના પૂરતા પ્રમાણમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી ઉપરાંત, મૅગ્નેશિયમ,પોટેશ્યમ તથા પાચનશક્તિને વેગ આપતા ફાઇબરનું પ્રમાણ પણ ખૂબ હોય છે.

યુએન આશ્રિત, `ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)`દ્વારા આંબાની ખેતીમાં  અનેક પ્રોત્સાહન તથા અવિરત સંશોધનના સફળ કાર્યક્રમોને કારણે, આજે તો અસંખ્ય પ્રકારના રંગ-રૂપ-કદ-સ્વાદની કેરી વિશ્વભરમાં જોવા મળે છે. `FAO`ના આખરી પ્રામાણિત અહેવાલ પ્રમાણે, સમગ્ર વિશ્વમાં દર વર્ષે લગભગ ૫૦૦૦ હજાર હેક્ટર જમીનમાં અધધધ ૧,૨૦,૦૦,૦૦૦/- ટન કેરીનું  ઉત્પાદન થાય છે. જેમાં ભારત ૫૧.૧%  ઉત્પાદન સાથે સહુથી મોખરે છે,બીજા નંબરે ચીન, બાદમાં થાઈલેન્ડ અને છેલ્લે, પાકિસ્તાન, મેક્સિકો, ઈન્ડોનેશિયા જેવા દેશ પણ કેરીના ઉત્પાદનમાં નોંધપાત્ર ફાળો નોંધાવે છે.


ભારત માંગે મોર(More)ને આંબે આવે મોર.

એક જાણીતી  કથા મુજબ એક અત્યંત  વૃદ્ધ ખેડૂતને, ખેતરના શેઢે ઊગેલા આંબાના છોડનું  અત્યંત કાળજીપૂર્વક જતન કરતા જોઈને કોઈ નવયુવાને ટીખળમાં પૂછી નાંખ્યુંકે," દાદા, તમે આ આંબાની કેરીઓ ખાવા પામશો..!" ત્યારે તે વૃદ્ધ ખેડૂતે સુંદર જવાબ આપ્યોકે,"ભાઈ, હું ભલે આ આંબાની કેરી ખાવા જીવતો નહીં હોઉં પરંતુ, કોઈકે રોપેલા આંબાની કેરી મેં બહુ ખાધી છે તેથી તે ૠણ  ચૂકવવા કાજે હું આ  આંબાનું જતન કરી રહ્યો છું. હું નહીં પણ તમે તો આ કેરી ખાશો ને?" કદાચ આથી જ સીમિત આયુષ્ય ધરાવતા આપણા કોઈ વડવાના હાથે પ્રેમથી અત્યંત જતનપૂર્વક ઊછરેલા આંબાનું  વૃક્ષ,  ખૂબ લાંબું આયુષ્ય ધરાવતા વૃક્ષોની સૂચિમાં સામેલ છે. આંબાના ઝાડનાં મૂળ ૨૦ ફીટ કરતાં પણ ઊંડાં જોવા મળે છે. નવાઈ લાગે તેમ આંબાનું ઝાડ ૩૦૦ વર્ષ  જુનું  હોવાનાં ઉદાહરણ સુદ્ધાં નોંધાયેલ  છે. જોકે, હવે તો કલમી વામન કદના આંબાની નવી જાતમાં છોડ વાવ્યા બાદ માત્ર બે-ચાર વર્ષમાં તેની કેરી ચાખવા મળે છે તથા વર્ષમાં એક કરતાં વધારે પાક પણ ઊતરે છે. કોંકણ-મહારાષ્ટ્રમાં તો વળી `સિંધુ` નામની `SEEDLESS`કેરીનું ઉત્પાદન પણ શરૂ થયેલ છે, તે બાબત  વિજ્ઞાન+માનવ બુદ્ધિનો ચમત્કાર જ ગણવો રહ્યો.

અમેરિકન હાસ્યકાર તથા લેખક મિ.માર્ક ટ્વેઈન જેને  માનવજાત માટે સૌથી વધારે જાણીતું સ્વાદિષ્ટ ફળ ગણાવે છે તે કેરી, આપણા દેશમાં  વિષુવવૃત્ત સ્થાનિય, મોટાભાગના વિસ્તારો વર્ષભર કાયમ લગભગ ગરમ તથા ભેજરહિત રહેતા હોવાને કારણે કેરીના પાકને ખૂબ અનુકૂળ ગણાય છે. કેરીના મબલક પાક માટે ૪૦° F ડિગ્રી તાપમાન યોગ્ય ગણાય છે. આંબાના વૃક્ષની ઊંચાઈ લગભગ ૨૫ થી ૪૦ મીટર તથા ગોળાઈ(વ્યાસ-ઘેરાવો) આશરે ૧૦ મીટર સુધી જોવા મળે છે. આંબાનાં પાન તેની જાત પ્રમાણે આશરે ૪" લાંબા તથા  ૨" પહોળા હોય છે. આંબા પર પીળા રંગનાં ફૂલ આવે  છે જેને આપણે મોર કહીએ છે. ભેજવાળા વાતાવરણમાં આબાંના મોર પર ફૂગને કારણે કેરીનું ઉત્પાદન ઘટી શકે છે. આંબા પર મોર આવ્યા બાદ લગભગ  બે થી અઢી માસમાં કેરી પૂર્ણરૂપે  વિકાસ પામે છે, જેનું કદ તેની જાત પ્રમાણે અવિકસિત અવસ્થામાં ૨" થી વિકસિત અવસ્થા દરમિયાન ૯" જેટલું લાંબું થાય છે. કેરી ફળમાં વિવિધતા રૂપે નાનકડા બોર જેટલી સાઈઝથી માંડીને, મોટું એકજ ફળ એકથી દોઢ કિલો સુધી કદ-વજનનું પણ જોવા મળે છે.દેશમાં દશહરી,લંગડો,ચૌસા, ફઝલી, મુંબઈ ગ્રીન, અલફ્રન્ઝો, બૈંગન પલ્લી, હિમસાગર, કેસર, કિશનભોગ, મલગોવા, નીલમ, સુવર્ણરેખા,વનરાજ, જરદાલુ, રાજાપુરી, તોતાપુરી, બદામ તથા સીડલેસ સિંધુ જેવી અનેક વેરાયટી બજારમાં જોવા મળે છે.

મિત્રો, મને ખાત્રી છેકે, ઉનાળાના આકરા તાપમાં પણ, આંબાની ઘટાદાર શાખા ઉપર બેસીને, મનભાવન કેરીના આગમનની ખુશીમાં મીઠા-મધુર ટહુકાનો રાગ આલાપી, પોતાનો રાજીપો વ્યક્ત કરતી કોઈ કોયલને, નિરાંત જીવે માણ્યા બાદ જ, આપણા આદરણીય કવિ શ્રીગુલામ મોહમ્મદ શેખસાહેબે આ કવિતાની દમદાર પંક્તિ રચી હશે.

`ફૂલને  કંઠે કો`  ગીત રમે  ગરવું, સૂકી તે  ધૂળના  ભીના  ખૂણેથી.
આજ પાંગરવું,કાલ વળી ખરવુ; તોય ફૂલને કંઠે કો` ગીત રમે ગરવું.`


આપણા દેશમાં પણ, આશરે ૨૫૦૦ હેક્ટર ભૂમિમાં આવેલા અનેક આંબાવાડીયામાં, ઘટાદાર આંબાઓની ડાળે હજારો કોયલ ટહુકે છે.કદાચ, આ કોયલના રાજીપાના પ્રતાપે જ આપણે કેરી ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને હોવાનું ગૌરવ પ્રાપ્ત કરી શક્યા છે.`Agricultural and Processed Food Products Export Development Authority`(APEDA) બેંગ્લોર-કર્ણાટકના ડાયરેક્ટર શ્રીએસ.દવેના જણાવ્યા પ્રમાણે,"વિશ્વમાં કેરીના કુલ -૧,૨૦,૦૦,૦૦૦. ટન ઉત્પાદન સામે ભારત ૨૩,૪૫૫,૦૦૦. ટન (૫૧.૧%) ઉત્પાદન કરે છે." રાજ્યવાર વિગત જોતાં, યુ.પી.-૨૪%; આંધ્રપ્રદેશ-૨૨%;કર્ણાટક-૧૧%; બિહાર-૯%;ગુજરાત-૭% તથા તામિલનાડુ-૫% કેરી ઉત્પાદન કરે છે. દેશમાંથી દર વર્ષે આશરે ૬૦,૦૦૦ ટન કેરી વિશ્વભરમાં નિકાસ થાય છે. જેમાંથી ૬૦% કેરી માત્ર યુનાઈટેડ આરબ અમીરાત (UAE)ની પ્રજા આરોગી જાય છે.

ગુજરાતમાં કેરીનું ઉત્પાદન.


લંકાની અશોક વાટિકામાં આમ્રફળ દ્વારા ક્ષુધા તૃપ્તિમાં વિક્ષેપ થતાં અનેક વૃક્ષો ઉખાડીને રાક્ષસોમાં હાહાકાર મચાવનાર, રામભક્ત હનુમાનથી ભગવાન શ્રીવિષ્ણુજી સુધી, કવિ કાલિદાસથી  શાયર મિર્ઝા ગાલિબ સુધી, વિશ્વવિજેતા સિકંદરથી  શહેનશાહ અકબર સુધી તથા આમ આદમીથી  ભૂ.પૂ.વડાપ્રધાન શ્રીઅટલ બિહારી બાજપાઈજી સુધી, એમ સહુએ  કેરીના માનમાં દિલ ખોલીને તેનાં ગુણગાન ગાયા હોય ત્યારે, આપણા પરિવારનાં બાળકો શામાટે પાછળ રહી જાય..! આથીજ, આપણા દેશનાં ઘણા બધાં પરિવારની પ્રથા પ્રમાણે, વેકેશન જાહેર થતાં જ મોસાળમાંથી ભાણા-ભાણીને હરખભેર તેડું આવ્યું જ સમજો. શાળાઓમાં એપ્રિલ-મે-જૂનના વેકેશનના દિવસો એટલે બાળકો માટે તો મોસાળમાં ધામા નાંખીને નાના-નાની, મામા-મામીના સાંનિધ્યમાં ધીંગામસ્તી તથા  કેરીના રસની રેલમછેલ સાથે, બાકીના વર્ષભર માટે પ્રેમનું ભાથું ઠાંસીઠાંસીને ભરી લેવાના આનંદ ઉલ્લાસના દિવસો..! અમારા મોસાળમાં તો, મામાના આંબાવાડીયામાંથી આવેલી તાજી કાચી કેરીને,એક વિશાળ અંધારિયા ઓરડામાં ઘાસ(પરાળ) નીચે રાખી તેને બરાબર પકવવામાં આવતી.દરરોજ તેમાંથી પાકી ગયેલી કેરી એકઠી કરી તેમાંથી વિવિધ વ્યંજનો જેમકે, રસ, ફજેતો (મેન્ગોકરી), ટુકડા કે પછી આખું તનમન રસતરબોળ થાય તે રીતે દેશી કેરીને બરાબર ઘોળી-ઘોળીને સાવ નરમ કરી, જોર-જોરથી બુચકારાના અવાજ સાથે પાકી કેરી ચૂસવાની મઝા કાંઈ ઓર હતી..! પાકી ગયેલી દેશી કેરીઓમાંથી, ખાસ કરીને કાળો ડાઘ પડેલી કેરી (કોયલપદુડી?) હંમેશાં મીઠી સાકર જેવી નીકળતી.અગાઉ, આજના ઈલેક્ટ્રીક મિક્સરને સ્થાને, પથ્થરના ગોળ મોટા તપેલા જેવા પથ્થરિયા ઉપર મોટું શણિયું બાંધી, તેના પર કેરીના ગોટલા-છોતરાં ઘસીને કેરીનો રસ કાઢવામાં આવતો. તે સમયે, આખું ઘર કેરીની મહેકથી મઘમઘી ઊઠતું..! પૌઢાવસ્થાએ પહોંચેલા આપણા ઘણા વિદ્વાન પાઠક મિત્રો મોસાળના રસ-પૂરી-ગોટા કે રસ-ખમણ-ઢોકળાં-પાતરાંના જમણને યાદ કરી, આજે પણ પોતાના શૈશવને તાજું કરી લેતા હશે..!

दानं प्रियवाक्‍ सहितं ज्ञानमगर्व क्षमान्वितं शौर्यम् ।
वित्तं त्याग नियुक्तं दुर्लभमेतच्चतुष्टयं लोके ॥


અર્થાત્- આ લોકમાં ચાર વસ્તુ દુર્લભ છે. જેમકે પ્રિયવાણી સાથે દાન આપવું, ગર્વ વગરનું જ્ઞાન, ક્ષમાયુક્ત શૂરવીરતા અને ત્યાગયુક્ત ધન.

ઘણા વિદ્વાન પાઠક મિત્રો એ બાબત સાથે અવશ્ય સહમત થશેકે, આંબાના `કલ્પવૃક્ષ`માં આ ચારે-ચાર વસ્તુ મોજૂદ છે. કોયલની મીઠી પ્રિયવાણી સાથે આ કલ્પવૃક્ષ આપણને રસઝરતી કેરીનું દાન આપે છે. આ કલ્પવૃક્ષની શાખાઓ પર કેરીનો ભાર જેમ વધે તેમતેમ, સહેજ પણ ગર્વ કર્યા વગર, ધરતીમાતા તથા ખેતરના માલિક પ્રતિ આભાર વ્યક્ત કરવા આંબો વધારેને વધારે નીચે નમે છે. આંબાનું કલ્પવૃક્ષ, પોતાને પથ્થર મારનારને પણ ક્ષમા અર્પી અત્યંત ઉદારતા સાથે પથ્થરના બદલામાં, તેની ઝોળીને ઇચ્છિત ફળથી છલકાવી આપે છે અને છેલ્લા, પોતાના શરીરના એક-એક અંગનો અંતે ઉદારતાપૂર્વક ત્યાગ કરી, તે અંગો સમગ્ર પ્રાણી સમાજના કલ્યાણ અર્થે ભેટ ધરે છે.

આ વર્ષે જોકે, આ આંબાના `કલ્પવૃક્ષ` બાબત, મામા-મામીનાં ભાણા-ભાણી માટે થોડી મૂંઝવણભરી સ્થિતિ એ છેકે, ગુજરાતમાં વર્તમાન વર્ષે કેટલાક વિસ્તારો દુષ્કાળગ્રસ્ત જાહેર થયા હોવાથી, ઉપરાંત તાજેતરમાં મોસમમાં આવતા અચાનક પલટાને કારણે અવારનવાર થતા માવઠાંની સ્થિતિને કારણે કેરીના પાકને માઠી અસર થવા સંભવ છે.. છતાં પણ,  આ વર્ષે ગુજરાતમાં આશરે ૧૫૦ હેક્ટર ભૂમિમાં  ૧૧૦૦ ટન કેરીના ઉત્પાદનનો અંદાજ  છે. દેશમાં આશરે ૩૦ પ્રકારની કેરીની જાત છે જેમાં, ગુજરાતની અલ્ફ્રાન્ઝો, રાજાપુરી તથા સુંદરી કેરીનું આગમન મે-જૂન માસમાં બજારમાં આવી જશે. આમપણ સૌરાષ્ટ્ર-ગુજરાતની પ્રખ્યાત કેસર કેરીની માંગ દેશ-વિદેશમાં ખૂબ રહે છે. આપણા રાજ્યમાં કેરીનું મબલક ઉત્પાદન,વલસાડ,નવસારી, સુરત, વડોદરા,ભરૂચ (નર્મદા કિનારો), જૂનાગઢ, અમરેલી,ભાવનગર જેવા વિસ્તારોમાં વિશેષ પ્રમાણમાં થાય છે.આપણી ગુજરાતી અલ્ફ્રેન્ઝો તથા કેસર કેરી, ખેત ઉત્પાદન પ્રમાણપત્ર પ્રદાન કરતા, આંતરરાષ્ટ્રિય બિન સરકારી સંગઠન,`GLOBALGAP`ના આકરા માપદંડમાં ૧૦૦% પાર ઊતરે છે તે, આપણા ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત છે.


કેરીના પ્રકાર, સમાવિષ્ટ જીવન રક્ષક તત્વ તથા પ્રોડક્ટ્સ.


મિત્રો,આપણે લેખની શરૂઆત મિર્ઝા ગ઼ાલિબની શાયરીથી કરી છે ત્યારે, આ મહાન શાયરની એક  હાજરજવાબીનો કિસ્સો પણ અત્રે મમળાવી લઈએ. મિર્ઝા ગ઼ાલિબ જેટલા આમ-પ્રેમી હતા તેનાથી બિલકુલ વિપરીત તેમના એક દોસ્ત, નામે હકીમ રજ઼ીઉદ્દીન ખાઁને કેરીઓથી એટલીજ  નફરત હતી.એક દિવસ બંને મિત્રો મકાનની ઓશરીમાં બેઠા હતા, એટલામાં ત્યાંથી એક ગધેડાંવાળો  પોતાનાં ગધેડાં સાથે પસાર થયો. મિર્ઝા ગ઼ાલિબે કેરી ખાઈને ઓટલા પાસે ફેંકેલાં ગોટલા-છોતરાંને, ગધેડાં ફક્ત સુંધીને, ખાધા વગર આગળ ચાલતાં થયાં, તે જોઈને હકીમે ગ઼ાલિબની ટિખળ કરવા કહ્યું," દેખિયે જનાબ, આમ ઐસી ચીજ઼ હૈ, જિસે ગધે ભી નહીં ખાતે..!"  મિર્ઝાએ, હકીમજીની કેરી પ્રત્યેની નફરત પારખી જઈ, ટિખળનો ઉત્તર ટિખળથી આપ્યો, " હાઁ મિયાં, બેશક, ગધા હી આમ નહીં ખાતા..!" જોકે, મિર્ઝા ગ઼ાલિબજીની આ વાત તો સાવ સાચી જ હશે કારણકે, ગદર્ભરાજ  સરીખાં, કેરીને નફરત કરનારાં તમામ પ્રાણીને કેરીના ગુણધર્મ ક્યાંથી માલૂમ હોય..!  જુઓને, આપણા દેશમાં મોટાભાગે કેરીના પ્રકાર અથવા કેરીની ગુણવત્તા અંગે વાતચીત સાંભળવા મળે ત્યારે, અંતે એક વાક્ય જરૂર સાંભળવા મળે," ઊંચી ગુણવત્તાવાળી કેરી તો  વિદેશમાં ઍક્સ્પૉર્ટ થઈ જાય છે,આપણને તો કાયમ સી ગ્રેડની કેરી માણવા મળે છે...!"  અત્રે, અત્યંત દુઃખ સાથે કહેવું પડે છેકે, મહદ અંશે આ વિધાન બિલકુલ સાચું છે..!


`વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન` તથા  યુ.એન. સંચાલિત `ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન` દ્વારા નક્કી કરવામાં આવેલા `CODEX STANDARD FOR MANGOES` (એગમાર્ક) મુજબ, કેરીના  ત્રણ  ગ્રેડ નક્કી કરવામાં આવ્યા છે. (૧) એક્સ્ટ્રા ક્લાસ (શ્રેષ્ઠ) - જેમાં કોઈ ખામી ન હોય તથા કેરીના પ્રમાણિત કરેલા વજન કરતાં તફાવત ૫% થી વધુ ન હોય.ઉપરાંત, આકર્ષક પેકિંગ કરેલ હોય. (૨) ક્લાસ -૧. (મધ્યમ) - જેમાં સાધારણ ખામી હોય પરંતુ, કેરીની ગુણવત્તા સારી હોય. કૉડેક્સ સ્ટાન્ડર્ડ વજન કરતાં ૧૦%થી ઓછું વજન તથા સાઈઝ નાની ન હોય. સારું પેકિંગ કરેલું હોય.(૩) ક્લાસ -૨ (ગૌણ) - એક્સ્ટ્રા ક્લાસ તથા ક્લાસ-૧ ના માપદંડમાં ખરી ન ઊતરતી તમામ કેરી, જેમાં ક્લાસ-૨ માટે નક્કી કરાયેલા કૉડેક્સ સ્ટાન્ડર્ડ વજન કરતાં ૧૦%થી ઓછું વજન તથા સાઇઝ  ન હોય.


જોકે, ભારત, ઉચ્ચ ગુણવત્તા ધરાવતી કેરીનું ઉત્પાદન કરતા દેશોમાં, અગ્ર સ્થાન ધરાવે છે. ભારતીય કેરી રંગરૂપ આકાર તથા સ્વાદમાં બેનમૂન હોય છે. સહકારી સંસ્થાઓ તથા સરકારના કૃષિ વિભાગની મદદ સાથે, આધુનિક ટેક્નોલૉજીના આદાનપ્રદાન દ્વારા કેરીની ગુણવત્તા તથા ઉત્પાદનમાં દર વર્ષે સતત વધારો નોંધાય છે. હવે તો, કેરી ઉત્પાદકોની સવલત ખાતર, કેરી ઉત્પાદનના નજીકના સ્થળે જ પેકેજિંગ તથા ઍક્સ્પૉર્ટ ઝોનની સગવડ કરવામાં આવી છે, ત્યારે સરહાનપુરના કેરી ઉત્પાદકોએ તો વળી, તેમની કેરીને, `નવાબ` બ્રાન્ડથી નવાજીને તેની પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. કેરી, સ્ટોરેજના મામલે, ખૂબ સંવેદનશીલ ફળ હોવાથી તેને  કોલ્ડ સ્ટોરેજમાં `13°C ± 0.5°C` તાપમાન તથા `90–95%` રિલેટીવ ભેજયુક્ત વાતાવરણમાં ફક્ત ત્રણથી સાત અઠવાડીયાં સુધી જ સાચવી શકાય છે. જોકે, કેરીના પલ્પને એરટાઈટ પેકિંગમાં -1° F તાપમાન પર લાંબા સમય સુધી સાચવી શકાય છે. આથીજ, દેશમાં હવે પાકી કેરીનો પ્રિઝર્વેટીવ પ્રોસેસ્ડ પલ્પ-રસ, તથા કેરીની અન્ય પ્રોડક્ટ જેમકે, કાચી કેરીની ચટણી, કચુંબર, બારમાસી આંબોળીયાં, આમચૂર પાવડર, પન્ના શરબત, અથાણા, મુરબ્બા,જામ,જેલી,મેંગો જ્યૂસ-શેક,આઈસક્રીમ,ચોકલેટ-ટૉફી,મેંગો લસ્સી,બિસ્કિટ, નાનખટાઈ,પાઈ, કેક, સ્વીટચીલી મેંગો સૉસ, પાકી કેરીના પાપડ, કેરીની ગોટલીમાંથી આયુર્વેદિક ચૂર્ણ તથા મુખવાસના અઢળક ઉત્પાદન ઉપરાંત, વિશ્વમાં કાચી-પાકી કેરીમાંથી બનાવેલી અન્ય સેંકડો વાનગી બારેમાસ મળે છે, જેમાંથી કેટલીક સામગ્રી તો આપણે ક્યારેય જોઈ, સાંભળી કે ચાખી પણ નથી.

माता समं नास्ति शरीर पोषणम् ।

અર્થાત્- માતા સમાન શરીરને પોષણ આપનાર કોઈ નથી.

જોકે, ઉપરોક્ત સુભાષિતને લગીર મઠારીએ તો, એમ કહી શકાયકે, કેરીનો રસ, માતાના દુગ્ધપાનથી સહેજ પણ ઊતરતો નથી. આપે નિહાળ્યું હશેકે, ઘણી માતાઓ પોતાના બાળકને સ્તનપાન છોડાવવા ઇચ્છતી હોય ત્યારે, તે બાળકને કેરીનો રસ,દુધમાં ભેળવી, પિવડાવી  સફળતાપૂર્વક સ્તનપાનની આદત છોડાવી શકે છે.નવાઈની બાબત એ છેકે, આ કીમિયો લગભગ દરેક બાળક સાથે કારગત નીવડે છે. કેરીની અસીમ લોકપ્રિયતાનું અન્ય એક કારણ, તેમાં સમાયેલા માનવજીવનને પોષક અનેક જીવનરક્ષક તત્વોને આભારી છે. યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રિકલ્ચર (USDA Database ) અનુસાર, પ્રતિ ૧૦૦ ગ્રામ  કેરીમાં, તેની ન્યૂટ્રીશીયસ વૅલ્યૂ-૩.૫ ઔંસ,કેલરી ૨૫૦,કાર્બોહાઈડ્રેટ- ૧૫ ગ્રામ,શર્કરા-૧૩.૭,પાચક રેસા-૧.૬ ગ્રામ,ફેટ-૦.૩૮ ગ્રામ,પ્રોટીન-૦.૮૨ ગ્રામ,વિટામિન A- ૫૪ માઈક્રો ગ્રામ,બીટા સેરોટીન(હાઇડ્રોકાર્બન)-૬૪૦ માઈક્રો ગ્રામ,વિટામિન B1 - ૦.૦૨૮ મિલીગ્રામ,B2-૦.૦૩૮ મિલીગ્રામ, B3-૦.૬૬૯ મિલીગ્રામ,B5-૦.૧૯૭ મિલીગ્રામ,B6- ૦.૧૧૯મિલીગ્રામ, B9-૪૩ માઈક્રોગ્રામ,વિટામિન C - ૩૬.૪ મિલીગ્રામ, વિટામિન E - ૦.૯ મિલીગ્રામ, વિટામિન  K - ૪.૨ માઈક્રો ગ્રામ, કૅલ્શિયમ- ૧૧ મિલીગ્રામ, આયર્ન - ૦.૧૬ મિલીગ્રામ, મૅગ્નેશિયમ- ૧૦ મિલીગ્રામ, મેગેંનિઝ-૦.૦૬૩ મિલી ગ્રામ, ફોસ્ફરસ-૧૪ મિલીગ્રામ,પોટૅશિયમ-૧૬૮ મિલીગ્રામ, સોડિયમ- ૧ મિલીગ્રામ તથા ઝિંક-૦.૦૯ મિલીગ્રામ સમાવિષ્ટ છે. આ હિસાબે કેરીને સુદ્ધાં એક સંપૂર્ણ આહાર કહી શકાય..!


આયુર્વેદિક શાસ્ત્ર અનુસાર કેરીનાં પાંચ અંગ અત્યંત ઉપયોગી છે.આંબાના વૃક્ષની છાલનો અર્ક પ્રદર તથા આંતરડાના રક્તસ્ત્રાવને રોકવા સમર્થ છે.આંબાના વૃક્ષનાં મૂળ તથા પાન, વાત-પિત્ત- કફનાશક છે. આંબાનાં કૂણાં પાનને આખી રાત પાણીમાં પલાળી, સવારે તેને એજ પાણીમાં પીસીને પીવાથી ડાયાબીટીસમાં રાહત થાય છે. આંબાનો મોર શીતલ,વાતકારક, મલરોધક,પાચન અગ્નિદીપક હોવાથી તેનું ચૂર્ણ, અતિસાર તથા સંગ્રહણી જેવા રોગ માટે અકસીર દવા છે.કાચી કેરીનું સેવન મૂત્રવ્યાધિ તથા યોનિરોગમાં કામ આવે છે. આ ઉપરાંત ઉનાળાના આકરા તાપમાં બહાર ફરનારને, કાચી કેરીનું શરબત પીવાથી લૂ  લાગતી નથી. પાકી કેરીનું સેવન પણ વીર્યવર્ધક,પ્રમેહનાશક, શ્વાસ,પથરી,અમ્લપિત્ત, યકૃતવૃદ્ધિ, ક્ષય રોગ તથા લોહીના રોગોમાં અત્યંત ઉપયોગી થાય છે.ફક્ત કાચી-પાકી કેરી જ નહીં,"આમ કે આમ ગુટલીયોં કે ભી દામ..!" કહેવત અનુસાર,ઉનાળાની આકરી ગરમીને કારણે જ્યારે નસકોરી ફૂટે ત્યારે, કેરીની ગોટલીના રસનાં માત્ર બે ટીપાં નાકમાં નાંખવામાં આવે અથવા તો તેનું ચૂર્ણ સૂંઘવામાં આવે તો તરતજ નાકમાંથી લોહી વહેતું બંધ થઈ જાય છે. ગોટલીનું ચૂર્ણ પીસીને તેનો લેપ  નાભિ(દૂંટી)ની  આસપાસ લગાવવાથી અતિસારમાં રાહત થાય છે. આંબાના અન્ય ઉપયોગોમાં, આંબાના ઝાડની તાજી શાખામાંથી કલમ બનાવી, કલમી આંબાના નવા રોપા તૈયાર કરવામાં આવે છે. એટલું જ નહીં, આંબાના ઝાડનું દળદાર મજબૂત લાકડું ફર્નિચર બનાવવામાં કામ આવે છે.

આમતો જોકે, કેરીમાં આટલા બધા સદ્ગુણ હોવા છતાં,`અતિ સર્વત્ર્ય વર્જયેત` તે ન્યાયે, જેમને ડાયાબિટીસ ની તકલીફ હોય તેમણે કેરીમાં શર્કરા હોવાથી તેના સેવનમાં અવશ્ય કાળજી રાખવી જોઈએ. ઉપરાંત, જેમને મેદસ્વીપણું હોય તેઓને હૉર્મૉનનું બેલેન્સ બગડવાની પૂરી સંભાવના હોય છે. ઘણાની પ્રકૃતિને માફક ન આવે તો મોં આવી જાય છે.

क्षीरदग्धजिह्वा न्यायः।

અર્થાત્- દુધનો દાઝેલો છાશ પણ ફૂંકી-ફૂંકીને પીવે.

છતાંય કોણ જાણે કેમ પણ, આપણે કેરીની વાત આવે એટલે આપણું પેટ જાણે પારકું હોય તેમ  કે ઘરમાં, હૉટલ-રેસ્ટોરન્ટમાં કે, લગ્નસરાના ભોજનસમારંભમાં પણ બજારના તૈયાર ભેળસેળીયા અખાદ્ય કેરી-રસની(..!) વાટકી ફૂંક્યા વગર, સૉ..રી, સમજ્યા વગર ગટગટાવી જતાં સહેજ પણ વિચારતા નથી..! હા મિત્રો, આજકાલ કૃત્રિમ રીતે પકવેલી કેરી તથા ભેળસેળ કેરીના અખાદ્ય રસ તથા તેની અન્ય નકલી પ્રોડક્ટ પાછળ, ખૂબ સાચવી, જોઈ, તપાસીને સેવન તથા ખર્ચ કરવા જેવું છે, જેથી પરિવારને છેવટે દવાખાના ભેગા થવાના દિવસો ન જોવા પડે..! કેટલાક જાણકારોના મતે તો, ઇન્ટરનેટ પર પણ, ખાસ કરીને ઓનલાઈન કેરીના ઑર્ડર આપનારે, નકલી વેપારી કંપનીઓથી માયાજાળથી  ચેતવાની ખાસ જરૂર  છે.

અને અંતે લેખના સમાપનમાં, એક લોકકથાનુસાર, ત્રણ દિવસથી ભૂખ્યા-તરસ્યા, ગરીબ બાપ-દીકરો  આંબાવાડીમાં કેરીની ચોરી કરી ભૂખ ભાંગવા પેઠા તે સાથેજ બાપે, દીકરાને પોતાને ચોરી કરતાં કોઈ જોઈ જાય તો પોતાને તરત ચેતવવાનું કહ્યું અને આંબા ઉપર ચડી જઈ બાપ કેરીઓ તોડવા લાગ્યો ત્યારે, દીકરાએ બાપાને સહસા બૂમ પાડીને કહ્યું, "બાપા જલદી નીચે આવો, ભગવાન બધું જુવે છે." હવે, આજકાલ આપણા દેશમાં, જેમ `રામ`ના નામ પર પથ્થર તરી  ગયા તેજ પ્રકારે, `આમ` એટલેકે, સામાન્ય દેશવાસીઓની  વ્યથાને વાચા આપનારા તથા ઊંચા સિંહાસને બિરાજીને  સામાન્ય માનવીની વારંવાર ઠેકડી ઉડાડનારા, સત્તાના મદમાં અંધ બનેલા,જાલિમ ઝેરીલા બાદશાહોના જ્યારે રાફડા જ ફાટ્યા છે તથા આ શહેનશાહ-રાજાઓ, લોકશાહીમાં પ્રજાસત્તાકના બગીચાને, પોતાના સગા આદરણીય પરમપૂજ્ય પિતાશ્રીની માલિકીનો બગીચો માની લઈને, ભ્રષ્ટાચારનાં મનભાવન રસ-ઢોકળાં-પાતરાં સાથે દેશની તમામ કેરીઓ, શહેનશાહ અકબરની માફક  ગોટલી-છોતરાં સાથે  બેશરમ બની ભરપેટ આરોગી રહ્યા છે,ત્યારે આવા નફ્ફટ રાજાઓને કારણે ઉદ્ભવેલી મોંઘવારીના અસહ્ય મારને કારણે, મોંઘા `આમ`ની સુગંધ પણ સરખી રીતે ન પામી શકનાર, સસ્તો-લાચાર `આમ` એટલેકે, સામાન્ય દેશવાસીઓ ચોક્કસ કોઈ `અવતાર`ની રાહમાં છે..! જોકે, આ દેશમાં કેટલાક નેતાઓએ ફેલાવેલી અંધાધૂંધી જોઈને  ક્યારેક, મને સવાલ થાય છેકે, ખરેખર આમઆદમીને તુચ્છ ગણનારા આ રાષ્ટ્રિય દામાદો તથા સ્વાર્થી-જુલમી રાજાઓનાં કારસ્તાન જોવા ભગવાન શું નવરા હશે ખરા..! અમારા એક પત્રકાર મિત્ર મને પૂછે,"સૃષ્ટીના સર્વપ્રથમ નરનારી, આદમ-ઇવએ સફરજનને બદલે જો આમફળ ચાખ્યું હોત તો?" મેં જવાબ વાળ્યો," શું કામ આમલી રોપીને આમ ખાવાની ખોટી આશા ધરો છો..!" પણ વધારે વિચારતાં એમ લાગે છેકે, જો ખરેખર આદમ-ઇવએ સફરજનને બદલે આમફળ ચાખ્યું હોત તો કદાચ આખુંય જગત ટંટાફસાદ વગર, આપણી કેસર કેરી જેવું મીઠુંમધ હોત..! વહાલા પાઠક મિત્રો, આપનું શું માનવું છે?

અસ્તુ.

માર્કંડ દવે. તાઃ ૧૯-૦૪-૨૦૧૩.

Download Windows 8.1 Preview

Download Windows 8.1 Preview





Windows 8.1: 

a first look at what Microsoft is changing







Make the Start Screen yours

Hover over image to enlarge
Most of the changes in Windows 8.1 are visible straight from the Start Screen. New sizes of Live Tiles that offer more information or reduce clutter on screen, additional motion backgrounds, and the ability to set any image as the Start Screen wallpaper make for an improved and refined interface. The transition between desktop mode and "Metro" is a lot less jarring now, and there are even options to boot to desktop or set a new All Apps view as the default home page for the Start Screen.
Microsoft appears to be listening to its Windows 8 critics here, making 8.1 a more customizable experience that suits all needs. Altering the new Start Screen takes some getting used to if you're used to the old method, as you have to hold down on Tiles to move and change their size or position. It feels less intuitive than before, but it also prevents accidental swipes and movements so there's a tradeoff involved. The lock screen has also been tweaked to include quick access to the camera, the ability to quickly accept Skype calls, and a slideshow feature that pulls pictures from SkyDrive or the local PC. These features are minor, but good additions for upcoming 7- and 8-inch devices.

The Start button returns

Startbutton
The controversial Start button returns to Windows 8, and if you want you can almost combine it with the All Apps view to create a Start Menu of sorts. The button is simply a visual element that takes you back to the Start Screen, but you can also right click on it and access power user commands and the shutdown or restart options. Its return should help ease one of the usability complaints around Windows 8, but it does very little to change the way you have to interact with the Charms or the recently used apps with a mouse and keyboard. Fortunately the hot corners can be disabled so if you want to totally avoid the "Metro" world then it's possible to do so without third-party software now.

Side by side, multi-monitor, Miracast

Sidebyside
One of the biggest changes in Windows 8.1 is the ability to have greater control over snapped applications. In Windows 8 apps could run side-by-side, but it was rather limited with a roughly 30 / 70 percent split. Microsoft is altering this dramatically in Windows 8.1, allowing apps to snap in a new 50 / 50 mode. You can also change that percentage to better control how much of an app you see on screen. This means it’s possible to snap three, four, or more apps alongside each other. There’s a limit, but it’s based on the number of 500 pixel increments you can fit on a display. On 7- and 8-inch tablets, Windows 8.1 will support the 50 / 50 view in landscape mode, with the majority of improvements aimed at portrait mode and reading scenarios.
Multiple monitor support is greatly improved
Multiple monitor support for Windows 8-style applications has been greatly improved in Windows 8.1. In our testing you can snap multiple apps across multiple displays and even extend a machine wirelessly to a Miracast-compatible display. Microsoft is supporting Miracast natively and it has surfaced as part of the Devices Charm with the project option. Snapping apps on multiple monitors is a little confusing, and dragging apps between monitors doesn’t always have the desired effect. I found that the Start Screen would often jump to the active monitor, making it tricky to arrange apps. Still, the support is welcome and it certainly makes Metro a lot more appealing on desktop and laptop computers without a touchscreen.

Access PC settings from Metro

With Windows 8, you had to use the traditional Windows desktop Control Panel to adjust practically any important setting on the computer, and if you're a power user or find yourself troubleshooting computers often, that might still be the case. But for most tablet users, the new touch-based PC settings will probably be enough for most anything. It's still a bit of a mess of nested options as of the Windows 8.1 preview build, and you might be better off just searching for what you want, but if you're looking to change the screen resolution or how long the computer will sit idle before it goes to sleep, these new menus have you covered.
Lockscreen

Search

Built-in Bing search

Bingsearch
Search has been totally overhauled in Windows 8.1. Bing now powers the interface and underlying algorithms used to discover and fetch data from local PCs and the web. Microsoft has long been investing in desktop search, but it’s moved forward significantly in the 8.1 preview. You can simply type on the Start Screen and you’ll be able to instantly access web queries, recent searches, system settings, files, and other information. If you want to quickly launch an app then you can just type the first few letters and you’ll be presented with it. The search interface appears to favor apps over other content, but it also learns your search habits and adapts accordingly.

Bing Heroes

Bing Heroes surfaces images, video, and audio content in a stylish way
Perhaps the biggest change to search here is a new hero interface powered by Bing. If you search for an artist like Rihanna you’re presented with a full-screen interface that surfaces images, video, and audio content. It’s done so in a useful but stylish way and it will even retrieve data from applications. One particularly impressive part of this search interface is that it shows web links with a thumbnail preview of the site you’re about to click on. If you want to play audio from a particular artist then it jumps straight into Xbox Music, or it will find YouTube videos from the web that are relevant.
News is also presented, alongside key information from Wikipedia. The images can be expanded and viewed separately, and there’s even the option to filter them by color to find the exact image you need. Speaking of images, if you search for a location the new Search experience can even find pictures you may have taken there, surfacing them alongside web results. It’s clear Microsoft has put a lot of thought and effort into this interface, and it has paid off.
Startscreen

Apps

Mail and Office

Outlook
Most of the Windows 8 apps are being improved, but one that’s not part of the preview is the Mail app. The company is demonstrating some of the improvements it’s working on, including drag-and-drop support, sweep (which can remove large quantities of older unwanted mail) and the ability to group social and newsletters in one place. The Mail app is clearly starting to take shape into something that’s more usable and powerful to use over on tablets and even desktops. In the preview release the improvements aren’t ready, but Microsoft tells us an updated app will ship with Windows 8.1 later this year. One thing that does work well now is Mail's ability to pop open an app, side-by-side with Mail, to quickly view a web link or attached photo.
Metro Office is coming soon
I also saw a brief glimpse of Windows 8-style Office applications which Microsoft is currently working on. Described as an alpha build, Microsoft was only prepared to show off a copy of PowerPoint running a presentation, but the suite should launch for Windows 8.1 tablets later this year.

Spin for better photography

Photography
Microsoft has some pretty intriguing user experiences for snapping shots and editing photos in Windows 8.1. With Photosynth, part of the Camera app, you can take a whole 360 degree photosphere — an entire room floor to ceiling — just by moving the tablet around, as if each image is filling in the pieces of a virtual jigsaw puzzle. The Photosynth software stitches them all together, and the results are surprisingly good. Meanwhile, the Photos app lets you enhance or mute colors through a different circular procedure: you drop a pin on any spot, then rotate a radial dial (which reminds me of OneNote) to adjust the intensity.

Internet Explorer 11

Internetexplorer
Internet Explorer 11 largely looks the same as its IE10 counterpart. The tab interface has been moved to the bottom, and Microsoft is catching up to the competition with tab sync across Windows 8.1 devices and Windows Phone. WebGL is also supported in Internet Explorer 11, and website owners can create separate Live Tiles that can be pinned to the Start Screen to access RSS feeds.
Unfortunately there are still separate desktop and Metro versions of IE11, and the tabs don't appear to keep in sync between the two. It's an odd disconnect given Microsoft's focus on cloud syncing in 8.1. IE11 will also detect phone numbers on sites so you can call them using apps like Skype, and the app fully supports the new Reading List feature that will let you bookmark web pages for later reading.

Cooking and calculating

Bingfood
Right out of the box, there are a number of new apps in Windows 8.1. Metro-style versions of Alarms, Calculator, and Sound Recorder are all available and the company is also adding Bing Health & Fitness and Bing Food & Drink. Bing’s Food & Drink app is perhaps the most interesting addition. Designed as a recipe book, it includes a unique hands-free mode that lets you swipe between recipe notes to avoid touching a screen with messy fingers. It simply uses a webcam and it will be interesting to see whether this makes its way into additional Windows 8.1 apps.

Xbox Music redesigned

Bingfood
Microsoft is highlighting its redesigned Xbox Music client with 8.1, but the improvements are actually fairly minor. The initial layout is improved with more immediate access to your songs and albums, but the interface when you’re viewing songs is unchanged. Microsoft is offering non-subscribers access to a radio feature that lets you search for artists to get recommended songs. Microsoft also showed off a feature where you can invoke the Share charm from a website listing musical artists to quickly create a playlist of their songs, though it didn't seem to be available in the preview build. Aweb-based version of Xbox Music will also debut next week to provide access to the service from non-Microsoft devices.
Bingtravel

A solid year-one update

As I said back in May, Microsoft has taken the right approach with Windows 8.1. It has recognized its operating system's weakest points and addressed the issues. No, it's not an update with many stand-out features, but it represents a real refinement of what was already a strong OS. All of Microsoft's tweaks have made big improvement in usability, especially for users waiting to switch from Windows 7 or Vista.

Windows 8.1 Preview screenshots

બિહારમાં દાયણો કતલખાનાની ગરજ સારે છે !

ગુજરાત સમાચારની 23, જુન,2013ની રવિવારની રવિ પૂર્તિમાંપ્રસિધ્ધ થયેલ લેખ ગુ.સના સૌજન્ય અને આભાર સાથે---
બિહારમાં દાયણો કતલખાનાની ગરજ સારે છે!
આ કહાણી બિહારના ગ્રામ વિસ્તારની છે. વસતિની દ્રષ્ટિએ ભારતમાં બીજા નંબરનું આ રાજ્ય એક પછાત રાજ્ય છે. વળી આર્થિક અસમાનતા નિરક્ષરતા અને ઘોર અજ્ઞાાનતા તથા જમીનદારી પ્રથાએ ત્યાં અનેક દૂષણોને જન્મ આપ્યો છે. વીસમી સદી પૂર્ણ કરીને ૨૧મી સદીમાં પ્રવેશ માટે તૈયાર બની રહેલા વિશ્વમાં આવાં દૂષણો ભારતનું મસ્તક શરમથી ઝુકાવી દે તેવા છે.જો ઘેર દીકરીનો જન્મ થાય તો તેને ત્યાંનો ઉચ્ચ વર્ણ એક અભિશાપ ગણે છે. દીકરીને માટે યોગ્ય વર શોધવાની ત્યાં મોટી મુશ્કેલી છે અને જો કદાચ મળી જાય તો મોટી રકમનું દહેજ અનિવાર્યપણે આપવું પડે છે. તે કારણે જો દીકરી આ દુનિયામાં આવ્યા પછી તરત જ વિદાય લઈ લે અથવા તેને તે આપી દેવામાં આવે તો તે તેને તથા સમગ્ર પરિવારને માટે વધુ ઇષ્ટ ગણવામાં આવે છે.
આ કામ બાળકના જન્મ સમયે મદદ કરવા આવતી દાઈ કે સુયાણી ચોક્કસ રકમ લઈને કરી આપતી હોય છે. દીકરાના જન્મ સમયે સુયાણીને ૧૦૦ રૃપિયા અપાય છે. જો પુત્રી જન્મે તો તેને ફક્ત રૃપિયા પચીસ મળે છે અને તે જો દીકરીને ટૂંપો દઈને મારી નાખે તો તેને ૨૫ નહીં પણ ૫૦ રૃપિયા આપવામાં આવે છે. માનવીની જિંદગી કેટલી સસ્તી છે એનું આ ધુ્રત્કારભર્યું ઉદાહરણ છ.ે
બિહારના અંતરિયાળ જિલ્લાઓમાં આજે વર્ષોથી બાળકીઓને તેઓ દિવસનો પ્રકાશ જુએ તે અગાઉ જ પ્રસૂતાના કક્ષમાં તેમને સ્વધામ પહોંચાડવાનું પાપ થતું જ રહ્યું છે. બાળકીઓનો પ્રાણ લેવાની રીતો અનેક છે અને તે સરળ પણ છે. સામાન્ય રીતે નવજાત બાળકીને દોરીથી ગળું ટૂંપીને મારી નાખવામાં આવે છે. કોઈવાર દાયણ તેની અવળી બેવડવાળીને તેની કરોડરજ્જુને ભાંગી નાખે છે. કેટલીકવાર તેને ખાતર (રાસાયણિક) પાણીમાં ધોળીને પીવડાવી દેવામાં આવે છે. કોઈવાર મોઢામાં સંચળખાર મૂકીને એકાદ કલાકમાં તેને મરણને શરણ કરાય છે.
કેટલીક નવીસવી દાયણો બાળકીને માટલામાં મૂકીને તેમાં લોટ દબાવીને તેને ગુંગળાવી નાખે છે. તે રીતે તેની મરણ સમયની યાતના જોવામાંથી દાયણો બચી જાય છે. જો ગળું દબાવવામાં આવે તો નવજાત બાળકીની જીભ બહાર નીકળી આવે છે અને યુરિયા ખાતરથી તે જો મરણ પામે તો તેના ડોળા બહાર નીકળી જાય છે. આ દ્રશ્ય ઘણું બિહામણું હોય છે અને અનુભવી દાયણોની નજર સામેથી તે લાંબો સમય ખસતું નથી.
કેટલીકવાર આ મૃતદેહ કરતાં પણ તેને જ્યાં દાટેલો હોય તે સ્થળેથી તેને કોઈ માંસાહારી પ્રાણી બહાર કાઢી લાવે તેનો ડર દાયણોને વધુ સતાવે છે. ઘણી દાયણો તેને પાસેના કોલસી ઘાટમાં અથવા ચૌમુખી પાસેના પ્રવાહમાં આ બાળકીઓના મૃતદેહોને વહેવડાવી દે છે. જોકે તેમના મનમાં આ અંગે ભારોભાર ઉદાસીનતા હોય છે. તેમ છતાં ફૂલ દેવી તો આ પાપ માટે બાળકીના પિતાને જ મુખ્યપણે જવાબદાર ગણે છે. બાળકીને મારી નાખવાનો આદેશ પરિવારના મુખ્ય પુરુષ સભ્ય પાસેથી જ સામાન્ય રીતે મળતો હોય છે. દાયણ જો તેનો આદેશ ન માને તો તેની ઉપર અનેક હિંસક પ્રકારની આપત્તિઓ આવે તેવી સંપૂર્ણ શક્યતા હોય છે.
ભાગી નામે એક અન્ય દાયણ પોતાના કડવા અનુભવોનું વર્ણન કરતાં કહે છે કે બાળકીનો પિતા કેટલીકવાર તેની સાથે મારકૂટ કરવા પણ તૈયાર થાય છે અને તેવે સમયે બાળકીની માતાના કલ્પાંતને ઉવેખીને પણ તેમણે તેના આદેશનું પાલન કરવું પડતું હોય છે. તેણે પોતાને થયેલ આવા એક અનુભવનું તાદ્રશ વર્ણન કર્યું હતું જેમાં માતા પોતાના બાળકોને ગુમાવવા તૈયાર નહોતી. જ્યારે પિતા તો બાળકને દીવાલ સાથે પછાડીને પણ તાત્કાલિક તેનાથી છૂટકારો પામવાનો આગ્રહ કરી રહ્યો હતો. અંતે તેની જ જીત થઈ અને બાળકીએ પોતાના પ્રાણ ખોયા.
જોકે આવું આ અનિષ્ટ ખાસ કરીને બિહારના સર્વણો એટલે કે બ્રાહ્મણ રાજપૂત અને ભૂમિદારોમાં જ વ્યાપકપણે જોવામાં આવ્યું છે. તેમને પ્રણાલિકાગત રીતે મોટી રકમની કિંમતનો દાયજો દીકરીને આપવો પડતો હોય છે અને તે બોજામાંથી છૂટવા તેઓ આવો ઉપાય અજમાવે છે. એક અનિષ્ટ તેનાથી પણ વધુ ભયાનક અનિષ્ટને આ રીતે જન્મ આપે છે.
બીજી તરફ કહેવાતા કેળવાયેલા બિહારીઓ આવી હત્યાઓનો તો વિરોધ કરે છે પરંતુ તેના મૂળમાં રહેલી દહેજ પ્રથાને તીલાંજલિ આપવાની વાતનો ઉલ્લેખ કરવાનું તેઓ ટાળે છે. તે રીતે તેમને પણ પોતાનો સ્વાર્થ અગ્રસ્થાને છે. કોલેજના પ્રોફસરને પણ પોતાની પુત્રીને પરણાવવી હોય તો લાખોના દહેજની વ્યવસ્થા ભૂમિહાર કોમમાં કરવી જ પડે છે. જો દીકરી વધુ ભણેલી હોય અને દેખાવમાં સુંદર હોય તો કદાચ એક બે લાખ આછા તિલક સમયે આપવા પડે તેવું બને.
બીજી તરફ પુત્રીને બહુ ભણાવવામાં પણ જોખમ રહેલું છે, કેમકે તેવી દીકરી કોઈ અણધડ અને અભણ જમીનદાર યુવકને પરણવા સહેલાઈથી તૈયાર ન થાય. જો કોઈ આઇએએસ શોધવા જવું પડે તો તેમાં દહેજની રકમ ઘણી જ વધી જાય. આ રીતે બીજી તરફ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
જો કે સામાજિક કાર્યકરો પણ દાયણે આપેલી ગુપ્ત માહિતીને જાહેરમાં લાવવાના પક્ષમાં નથી. કેમ કે તેથી તો દાયણો પોતાની પ્રવૃત્તિઓ ગુપ્તપણે જ કરે અને સત્ય હકીકત કદી બહાર ન આવે. તે કારણે કેવળ તેમને જ કેન્દ્રમાં રાખીને તેમના વિચારોમાં અને વ્યવસ્થામાં પરિવર્તન લાવવા માટે આ કાર્યકરો મથે છે. બીજી તરફ પોલીસ તંત્ર જો ધારે તો બધા તથ્યો પ્રકાશમાં લાવવા સક્ષમ છે. તેમ આ બિન સરકારી સંગઠનો દ્રઢપણે માને છે.
અન્ય એક સંગઠન કે જેણે સીતામઢી, પૂર્ણિયા, ભાગલપુર અને કટિહાર જિલ્લાઓમાં આ દૂષણ અંગે સ્વતંત્ર સર્વેક્ષણ હાથ ધર્યું હતું તેના અનુમાન અનુસાર બિહારના આ પ્રદેશમાં પ્રતિવર્ષ લગભગ ૧,૬૩,૨૦૦ નવજાત બાળકીઓની ઉપર કહ્યા મુજબ હત્યા થતી રહે છે. તેમ છતાં ત્યાંની સરકારને આ બાબતમાં વચ્ચે પડવાનું યોગ્ય લાગ્યું હોય તેવું લાગતું

The Miracle of Computers!

This site is invaluable assistance to anyone studying history or biography.Now take a look at this picture.Painted by Chinese Artists, Dali Dudu, Li Tiezi and Zhang A, oil on canvas, 2006.
This painting is truly remarkable.  Even more amazing though is that the canvas has been computerized. When you click on the link below, a much bigger version of the computerized painting appears.  Run your cursor over the people. The program tells you who they are -- every single one of them.   BUT (click on a person) and you obtain the individual's  life history.  This is fascinating -- can keep you busy for hours! CLICK HERE

મોદીનો સિક્રેટ પ્લાન, જેની મદદથી ગુજરાતીઓને બહાર કાઢ્યા

ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ઉત્તરાખંડ ગયા અને ત્યાં ફસાયેલા ગુજરાતીઓને બહાર કાઢવા માટે બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેનું નેતૃત્વ ખુદ મુખ્યપ્રધાન મોદીએ કર્યું. દિલ્હી, ઉત્તરાખંડ સહિત ઉત્તરભારતના અખબારોએ મોદીની કામગીરી અંગે અહેવાલો છાપ્યાં અને તેની પ્રશંસા કરતાં લેખો છાપ્યાં.
મોદીને અચાનક જ મળેલી પ્રસિદ્ધિની સામે કોંગ્રેસે દ્વિપાંખિયો વ્યૂહ અપનાવ્યો છે. કોંગ્રેસી નેતાઓ મોદીની ટ્વિટર પર ઝાટકણી કાઢી રહ્યાં છે અને તેમને 'ફેંકુ' કે 'રેમ્બો' જેવી ઉપમાઓ આપીને કોઈ વ્યક્તિ આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને બહાર ન કાઢી શકે તેવા દાવા કરી રહ્યાં છે. બીજી બાજુ, કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જાહેરમાં આવ્યા છે. ઉત્તરાખંડના સંકટ સમયે રાહુલ ગાંધી વિદેશમાં હતાં. હાલમાં જ તેઓ ઉત્તરાખંડ પરત ફર્યા છે. નવીદિલ્હીમાં કોંગ્રેસ દ્વારા મોકલવામાં આવેલી રાહત સામગ્રીના ટ્રક્સને લીલીઝંડી બતાવ્યા બાદ તેઓ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા છે.મોદીના રેસ્ક્યુ પ્લાન અંગેનો એક વિશેષ અહેવાલ 'ફર્સ્ટ પોસ્ટ' દ્વારા છાપવામાં આવ્યો છે. જેમાં મોદીએ હાથ ધરેલા મિશન અંગે વિગતો આપવામાં આવી છે.તા. 18મીથી ગુજરાતના સનદ્દી અધિકારીઓ ઉત્તરાખંડમાં ઉતરી ગયા હતા. હજૂસુધી કોઈને સ્થિતિની ગંભીરતાનો અંદાજ ન હતો, ત્યારે આ અધિકારીઓ ગાંધીનગર ખાતે, 'ગ્રાઉન્ડ ઝીરો' પરથી રિપોર્ટિંગ કરતા હતા. જ્યારે બીજી ટીમ પહોંચી ત્યરા તેમની પાસે લોજીસ્ટિક સપોર્ટ હતો અને તેના માટે જરૂરી તમામ આંકડાઓ પણ હતા. કદાચ એવું પ્રથમ વખત બન્યું હતું કે, કોઈ એક રાજ્યનો મુખ્યપ્રધાન બીજા રાજ્યમાં જાય. ત્યાં કેમ્પ કરે અને પોતાના રાજ્યના નાગરિકોને બહાર કાઢવા અભિયાન હાથ ધરે.   ગુજરાતીઓ મોટાપાયા પર ચારધામની યાત્રા કરે છે. તે વાત વહીવટીતંત્ર સારી રીતે જાણતું હતું. આથી, ગુજરાતના રિલિફ કમિશ્નર અને પ્રિન્સિપાલ સેક્રેટરી પી. કે. પરમાર, અને બીજા વરિષ્ઠ અધિકારીઓને મોકલવામાં આવ્યા હતા. જે આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ અધિકારીઓ ઉત્તરાખંડના હતા, તેમને અહીં મોકલવામાં આવ્યા. તેઓ ઉત્તરાખંડના લોકો અને વાતાવરણથી વાકેફ હોવાના કારણે આ વ્યૂહ અપનાવવામાં આવ્યો હતો. એક અધિકારીને ટાંકતા જણાવાયું છેકે, જ્યારે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન બહુગુણા લાચાર અને શૂન્યમનસ્ક જણાતા હતા, ત્યારે ઉત્તરાખંડના વહીવટીતંત્રમાં મોદીએ અનેક પ્રશંસકો જીતી લીધા હતા. એક અધિકારીને ટાંકતા અહેવાલમાં જણાવાયું છેકે, ''સ્થિતિને માપી લેવાની અને તેમના વહીવટી કૌશલ્યને નકારી શકાય નહીં. તેની પ્રશંસા કરવી ઘટે.અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, પોતાના સાથી અધિકારીઓ સાથે મોદીએ સ્થિતિનું મુલ્યાંકન કર્યું હતું. તેઓ ઉત્તરાખંડ ચૂનંદા અધિકારીઓ સાથે પહોંચ્યા હતા. આ અધિકારીઓ રાહત અને બચાવકાર્યમાં નિષ્ણાત છે. મોદીએ ભાજપની પાર્ટી મશિનરીને કામે લગાડી દીધી. ઘટનાના પગલે નકારાત્મકતામા સરી ગયેલા પાર્ટીના કાર્યકરોને કશુંક કામનું કરવાની તક મળી હતી. મોદીએ એક હોટલમાં ધામા નાખ્યા હતા. તેમની પાસે સંદેશાવ્યવહારની તમામ આધુનિક સવલતો હતો. અધિકારીઓ પાસે ભાજપના તાલુકા લેવલના પદાધિકારીઓના નંબર હતા. એવી જ રીતે ભાજપના પદાધિકારીઓને પણ અધિકારીઓના નંબર્સ આપી દેવાયા હતા. ભાજપના કાર્યકરોને ગુજરાત સરકાર કેવી મદદ આપી રહી છે અને મદદ કરી શકે છે, તેની માહિતી આપી દેવાઈ હતી. તેમને સંબંધીત અધિકારીઓનો સંપર્ક સાધવા કહેવામાં આવ્યું હતું. ડીજી રેન્કના અધિકારી ટીએસ બિસ્ટ અગાઉથી જ ગુપ્ત કાશી પહોંચી ગયા હતા. તેમણે ત્રણ દિવસ સુધી ઉત્તરાખંડનો પ્રવાસ ખેડ્યો હતો અને લોકોને મળ્યા હતા.ફસાયેલા ગુજરાતીઓને માટે અનાજ, ઈંધણ, અને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, બસો સુધી પહોંચવા માટે ઈનવા અને બોલેરોની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે ઘરે પહોંચવા માટે બોઈંગ વિમાનોરાખવામાં આવ્યા હતા. મોદી દેહરાદુનમાં જોલીગ્રાન્ડ એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટ પર અટવાયેલા 125થી વધુ ગુજરાતી શ્રદ્ધાળુઓને પોતાના વિમાનની વળતી ઉડ્ડાણમાં રવાના કરી દીધા હતા.ઉત્તરાખંડ ભાજપના નેતા અનિલ બલુનીને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે, "કોંગ્રેસે અમારા નેતાના સારા કામોમાંથી શીખવું જોઈએ અને તેની પ્રશંસા કરવી જોઈએ. સંકટના સમયે મોદીએ અજોડ કૌશલ્ય બતાવ્યું છે. કમનસીબે તેમને લાગે છે કે, ગેરમાર્ગે દોરતું ટ્વિટ કરી લે એટલે તેમનું કામ પતી જાય છે. અથવા તો તેઓ મોદીજી સામે ઓછી સમજણવાળું નિવેદન કરીને સંતોષ માને છે. મોદીજીની હાજરીએ અમારા કાર્યકરોના ઉત્સાહમાં પ્રાણ ફૂંક્યા છે. મોદી પછી કોંગ્રેસના મુખ્યપ્રધાનો પણ ઉત્તરાખંડ પહોંચ્યા હતા અને રાહત કામગીરી હાથ ધરી હતી. રાહુલ ગાંધી પણ ઉત્તરાખંડમાં છે. કોંગ્રેસને આશા છે કે, તેના કારણે સ્થિતિ સુધરશે. અને મીડિયામાં છવાઈ ગયેલા મોદીને ખાળી શકાશે. 

Violence


Violence can only be eliminated by following spiritual principles and by becoming viceless through spiritual communion with God.

Sand and Stone. A story of Forgiveness



sand stone

A story tells that two friends were walking through the desert. During some point of the journey they had an argument, and one friend slapped the other one in the face. The one who got slapped was hurt, but without saying anything, wrote in the sand:
TODAY MY BEST FRIEND SLAPPED ME IN THE FACE.
They kept on walking until they found an oasis, where they decided to take a bath. The one who had been slapped got stuck in the mire and started drowning, but the friend saved him. After he recovered from the near drowning, he wrote on a stone:
TODAY MY BEST FRIEND SAVED MY LIFE.
The friend who had slapped and saved his best friend asked him,
After I hurt you, you wrote in the sand and now, you write on a stone, why The other friend replied When someone hurts us we should write it down in sand where winds of forgiveness can erase it away. But, when someone does something good for us, we must engrave it in stone where no wind can ever erase it.
LEARN TO WRITE YOUR HURTS IN THE SAND ANDTO CARVE YOUR BENEFITS IN STONE.
They say it takes a minute to find a special person, an hour to appreciate them, a day to love them, but then an entire life to forget them. Send this phrase to the people you'll never forget. It's a short message to let them know that you'll never forget them.
MORAL:
Do not value the THINGS you have in your life..But value WHO you have in your life!

Health today

Inline            image 1
Inline            image 3
Inline            image 4
Inline            image 5
Inline            image 6
Inline            image 7
Inline            image 8

Inline            image 10
Inline            image 11
Inline            image 12
Inline            image 13
Inline            image 14
Inline            image 15
Inline            image 16
Inline            image 17
Inline            image 18
Inline            image 19